ધોરણ 9 અને 11ના વર્ગો પણ આ મહિનાથી થશે શરૂ, રાજ્ય સરકાર ટૂંક સમયમાં કરશે જાહેરાત

ગાંધીનગર, 25 જાન્યુઆરીઃ ગુજરાત રાજ્યમાં ધોરણ૧૦ અને ૧૨ની સ્કૂલો ૧૧મી જાન્યુઆરીથી શરૃ કર્યા બાદ વિદ્યાર્થીઓની સંખ્યા પણ સ્કૂલોમાં વધી રહી છે અને કોરોનાના કેસો પણ હવે સાવ ઘટી રહ્યા છે … Read More

હવે ધો.3થી 12ના વિદ્યાર્થીઓની પરીક્ષા વોટ્સએપનાં માધ્યમથી લેવાશે, શિક્ષણ વિભાગે જાહેર કર્યો નંબર- વાંચો રજીસ્ટ્રેશન વિશે સંપૂર્ણ મીહિતી

ગાંધીનગર, 21 જાન્યુઆરીઃ ધોરણ.૩થી ૧૨ના વિદ્યાર્થીઓ માટે શિક્ષણ વિભાગ દ્વારા વોટ્સઅપ બેઈઝડ કસોટી લેવાની સુવિધા ઉભી કરી છે. જેના માટે એક વોટ્સએપ નંબર પણ જાહેર કરવામાં આવ્યો છે, જે નંબર … Read More

માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓ (school) માટે ૬૦૦૦ થી વધુ જગ્યાઓની ભરતીમાંથી P.T અને કલાના શિક્ષકોની બાદબાકી થતાં હજારો તાલીમાર્થી ઉમેદવારોમાં રોષ

ગાંધીનગર, 20 જાન્યુઆરીઃ રાજ્ય સરકાર દ્વારા ઘણા વર્ષો પછી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં (school) ભરતી પ્રક્રિયા હાથ ધરાઈ છે. જેમાં અલગ અલગ વિષયની ૬૦૦૦ થી વધુ જગ્યાઓ માટે ભરતી થનાર … Read More

સારા સમાચારઃ રાજ્યમાં શિક્ષકોની ભરતી માટે સરકારે આપી મંજૂરી, કુલ 6616 અધ્યાપકોની ભરતી થશે ટૂંક સમયમાં પ્રક્રિયા શરુ

ગાંધીનગર, 13 જાન્યુઆરીઃ કોરોનાની મહામારીના કારણે સમગ્ર વેપાર ધંધા ઠપ થયા હતા, તેવામાં શિક્ષકો માટે આશાની કિરણ દેખાઇ રહી છે. તાજેતરમાં રાજ્યમાં શિક્ષણ વિભાગે મહત્ત્વનો નિર્ણય લેતાં નવા શિક્ષકોની ભરતી … Read More

પ્રારંભઃ આજથી રાજ્યમાં ધો- 10 અને 12 તથા કોલેજમાં શિક્ષણ કાર્ય શરુ, વિદ્યાર્થીઓને આવકારવા જિલ્લા પ્રમાણે મંત્રીઓની ફાળવણી

ગાંધીનગર, 11 જાન્યુઆરીઃ કોરોનાના કહેરની વચ્ચે વર્ષ દરમિયાન બાળકોએ ઓનલાઇન જ સિક્ષણ લીધું છે. હવે આજથી ધો 10 અને 12 તથા કોલેજમાં શિક્ષણનો પ્રારંભ થવા જઇ રહ્યો છે. સમગ્ર રાજ્યમાં … Read More

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના ૫૫મા પદવીદાન સમારોહમાં ૧૪૭ તેજસ્વી વિદ્યાર્થીઓને ગોલ્ડ મેડલ એનાયત

શિક્ષણનો ઉપયોગ સમાજના કલ્યાણ અને પડકારોને પહોંચી વળવા  માટે કરવા પદવી ધારક વિદ્યાર્થીઓને અનુરોધ કરતાં રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રત પદવી ધારકો અને ગોલ્ડ મેડલ મેળવનારા તેજસ્વી છાત્રોને શુભકામના પાઠવતા:રાજ્યપાલશ્રી સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના … Read More

પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ તેમના પક્ષની સરકારોવાળા રાજયોમાં ૨૫ ટકા રાહત તો કરાવે પછી અમને શિખામણ આપે: શિક્ષણમંત્રીશ્રી

ગાંધીનગર,૩૦ સપ્ટેમ્બર: ગુજરાતમાં ખાનગી શાળાઓમાં ૧૦૦ ટકા ફી રાહતની માંગણી કરતા પહેલા પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ તેમના પક્ષની સરકારોવાળા રાજયોમાં ૨૫ ટકા રાહત તો કરાવે પછી અમને શિખામણ આપે શિક્ષણમંત્રીશ્રી ભૂપેન્દ્રસિંહ … Read More

આર.ટી.ઇ. પ્રવેશ માટે ઓનલાઇન ફોર્મ ભરવાની મુદ્દત નહીં લંબાવાય : શિક્ષણ મંત્રી

શિક્ષણ કાર્ય પર અસર પડવાની શક્યતાનાં કારણોસર વિદ્યાર્થીઓના હિતમાં નિર્ણય આર.ટી.ઇ. પ્રવેશ માટે ઓનલાઇન ફોર્મ ભરવાની મુદ્દત નહીં લંબાવાય: શિક્ષણ મંત્રી શ્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા RTE પ્રવેશ પ્રક્રિયાનો પ્રથમ રાઉન્ડપ તા.૧૧/૦૯/૨૦૨૦ના … Read More

જાણો…, રાજ્યના શિક્ષણમંત્રી એ શનિદેવ ને શું પ્રાર્થના કરી…!?

રિપોર્ટ: જગત રાવલ, જામનગર દ્વારકા,૦૨ ઓગસ્ટ: જિલ્લા ની ટુંકી મુલાકાતે આવેલા રાજ્યના શિક્ષણ મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા એ પ્રસિદ્ધ યાત્રાધામ હાથલા શનિ મંદિર ની મુલાકાત લીધી હતી. ભગવાન શનિદેવ પર અતૂટ … Read More

બેલેટ પેપરની મતગણતરીમાં ગેરરીતિ થઈ છે. ગેરરીતી થઇ જેથી ચૂંટણી રદ્દ કરવા આદેશ કર્યો છે. ચૂંટણી અધિકારીએ પણ બેદરકારી કરી છે.

વીડિયો કોન્ફરન્સથી ચુકાદા બાદ કોર્ટના અવલોકનથી ચુકાદો આવ્યો છે. બેલેટ પેપરની મતગણતરીમાં ગેરરીતિ થઈ છે. ગેરરીતી થઇ જેથી ચૂંટણી રદ્દ કરવા આદેશ કર્યો છે. ચૂંટણી અધિકારીએ પણ બેદરકારી કરી છે. … Read More