ઓક્સિજન(oxygen)ની વધતી જરુરીયાત અને ન મળવાની સમસ્યાને લઇ વડાપ્રધાને લીધો મોટો નિર્ણય- વાંચો વિગત

દિલ્હી, 25 એપ્રિલઃ દેશમાં કોરોનાનો પ્રકોપ દિન પ્રતિદિન વધી રહ્યો છે. આજે પણ કોરોનાના નવા 3.49 લાખથી વધુ નવા દર્દીઓ નોંધાયા. આ દરમિયાન હોસ્પિટલો દર્દીઓથી ઉભરાઈ રહી છે. દવાઓ અને … Read More

Corona pandemic: સ્થિત વધુ ગંભીર અને દયનીય છે તેવામાં નકાત્મકતાની જગ્યાએ નિયમોનું પાલન કરવાનું સૂચન વધુ હિતાવહ

Corona pandemic:અત્યારે આપણે જોઈ રહ્યાં છીએ કે કોરોના નાં દર્દીઓની સંખ્યાઓ એટલી ઝડપથી વધી રહી છે કે કોઈ પણ જગ્યાએ હોસ્પિટલમાં એક પણ બેડ ખાલી જોવાં મળતા નથી. આજે વિશ્ચમાં … Read More

વડોદરાના પોલીસ જવાને દાહોદમાં સારવાર હેઠળના જવાન માટે કર્યું પ્લાઝમાનું દાન(plasma donate)

વડોદરા શહેરમાં કાર્યરત મકરપુરા પોલીસ મથકના જવાને વૈશ્વિક મહામારી વચ્ચે પ્લાઝમા ડોનેટ(plasma donate) કરી પ્રજાજનોને કોરોના સામે લડત આપવાની પ્રેરણા આપી કોવિડ-૧૯ ને લડત આપવા ભારત સરકાર દ્વારા તૈયાર કરવામાં … Read More

સકારાત્મકતાઃ તબીબોની સેવા જોઇ દર્દીઓ(covid patient)એ કહ્યું- કોરોનાનો ડરથી નહી હિંમતથી સામનો કરીશું અને જલ્દી સ્વસ્થ થઈશું..!

વડોદરાની ગોત્રી હોસ્પિટલમાં સારવાર લેતા દર્દી(covid patient)ઓ કહે છે કે અહી સારવાર સાથે હળવી કસરતો પણ કરાવવામાં આવે છે. તબીબો વોર્ડમાં જઈ દર્દી(covid patient)ઓને પોતાના સ્વજનો સાથે વીડિયો કોલથી વાત … Read More

Corona: कोरोना ने मानव को नहीं मानवता को परास्त किया है।

Corona: जब वैज्ञानिकों ने पहले से ही कोविड की दूसरी लहर की चेतावनी दे दी थी तो यह लापरवाही कैसे हो गई?आज अचानक देश बेड और ऑक्सिजन की कमी का … Read More

નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ(Nitin Patel) થયા કોરોના સંક્રમિત, સારવાર યુ.એન મહેતા હોસ્પિટલમાં દાખલ

નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ(Nitin Patel)નો કોરોના રિપોર્ટ પોઝીટીવ છેલ્લા બે દિવસથી અનેક જાહેર કાર્યક્રમમાં રહ્યા છે હાજર અમિત શાહ અને વિજય રૂપાણી પણ કાર્યક્રમમાં રહ્યા હતા હાજર અમદાવાદ, 24 એપ્રિલ: … Read More

કોરોનાગ્રસ્ત દર્દીઓની સેવામાં એલોપેથીની સાથો-સાથ કામ કરતું આયુર્વેદિક(ayurvedic department) વિભાગ- વાંચો વધુ વિગત

સિવિલ હોસ્પિટલની ૧૨૦૦ બેડ હોસ્પિટલમાં ૫૨૧૪ કોરોના વોરીયર્સ, ૮૦૦૦ થી વધુ કોરોનાગ્રસ્ત દર્દીઓએ આયુર્વેદિક(ayurvedic department) સારવારનો લાભ મેળવ્યો કોરોનાની બિમારીમાં આર્યુવેદિક દવાઓએ અસરકારક પરિણામ આપ્યા છે : પ્રિન્સીપાલ હર્ષિત શાહ … Read More

કેન્દ્રીય ગૃહમંત્રી(Amit shah)એ રાજ્યના સીએમ સહિત અધિકારીઓ સાથે યોજી હતી હાઇલેવલ બેઠક, શાહે અધિકારીઓની ઝાટકણી કાઢી- વાંચો સંપૂર્ણ અહેવાલ

અમદાવાદ, 24 એપ્રિલઃ કોરોનાની સ્થિતી દિવસેને દિવસે વધારે વિકટ થતી જઇ રહી છે. તેવામાં મહાનગરોમાં સ્થિતિ ઓર પણ વિકટ જોવા મળી રહી છે. સરકાર તમામ તબક્કે નિષ્ફળ સાબિત થઇ રહી … Read More

Zydus Cadila કંપની શોધી કોરોનાની દવાઃ 7 દિવસમાં કોરોના દર્દીને સાજો કરીને RT-PCR નેગેટિવ લાવશે

અમદાવદ, 23 એપ્રિલઃ ઝાયડસ કેડિલા (Zydus Cadila) એ શુક્રવારે જાહેરાત કરી કે, કંપનીને ડ્રગ કન્ટ્રોલર જનરલ (DCGI) પાસેથી કોવિડ 19 ના સંક્રમણનો ઉપચાર કરવા માટે કંપનીની ‘Virafin’ દવાનો ઉપયોગ કરવાની … Read More

Corona meeting: અમરેલીમાં પ્રભારી મંત્રી જાડેજા ની ઉપસ્થિતિમાં કોરોના અંગે સમીક્ષા બેઠક યોજાઇ

Corona meeting: પ્રભારી મંત્રી જાડેજાએ કોવિડ કેર હોસ્પિટલની મુલાકાત લઈ કામગીરી નું કર્યું નિરીક્ષણ અહેવાલ: જગત રાવલજામનગર, ૨૩ એપ્રિલ: Corona meeting: અમરેલીમાં હાલમાં કોરોનાના વધતા કેસોને ધ્યાને લઇ અમરેલીના પ્રભારીમંત્રી … Read More