સરકારી ખર્ચે દોઢ લાખના મોંઘા ઇન્જેક્શન અને દવાઓ આપી તેમને સાજા કરવામાં આવ્યા: સયાજી હોસ્પિટલ

ડાયાબિટીસ અને બીપી તો હતાં જ અને તેમાં ભળ્યો કોરોના: પરેશભાઈ મોદી સયાજી હોસ્પિટલમાં અશક્તિની હાલતમાં દાખલ થયાં હતાં:12 દિવસની કાળજી ભરી સારવારને અંતે હરતા ફરતા ઘેર ગયા વડોદરા, ૨૩ … Read More

કોરોના મુક્તિધામ સમાન કોવીડ હોસ્પિટલ રાજકોટનું નવલું નજરાણું

–કોરોના મુક્તિધામ સમાન કોવીડ હોસ્પિટલ રાજકોટનું નવલું નજરાણું: વૃન્દાવનભાઈ ગગલાણી (કોરોના દર્દી) અહેવાલ: રાજકુમાર સાપરા, રાજકોટ રાજકોટ, ૨૦ ઓક્ટોબર: રાજકોટની સિવિલ કોવીડ હોસ્પિટલ એ રાજકોટનું શુશ્રૂષાનું નવલું નજરાણું છે, જેને કોરોના … Read More

પુસ્તકોના વાંચન અને કાવ્ય લેખનની સાથે કોરોનાને હરાવતા ૭૯ વર્ષીય રંજનબેન ભટ્ટ

નિવૃત શિક્ષિકાએ સાહિત્યમાં પ્રવૃત્ત બની કોરોનાને કર્યો નિવૃત “કુમકુમ પગલી પાડો આંગણ, સાક્ષરતા અભિયાન કઈંક વીરોના ભણતરથી આવ્યું સ્વરાજ આજ” અહેવાલ:શુભમ અંબાણી,રાજકોટ રાજકોટ, ૧૪ ઓક્ટોબર: સાક્ષરતાના મહત્વને પ્રદર્શિત કરતા આ શબ્દો … Read More

ગંભીર કોરોના માંથી લગભગ સાજા થઈ ગયેલા શંકરરાવ કહે છે સયાજી માં બધું જ સારૂ છે

સરકારને મન અમૂલ્ય છે:અદના આદમીનું જીવન: ગંભીર કોરોના માંથી લગભગ સાજા થઈ ગયેલા શંકરરાવ કહે છે સયાજીમાં બધું જ સારૂ છે લગભગ ચારથી પાંચ દિવસ દર મિનિટે ૧૦ લિટર ઓકસીજન … Read More

સુગમ વ્યવસ્થા સાથે કોરોના અને અન્ય રોગના દર્દીઓની સારવાર કરતી રાજકોટ સિવિલ હોસ્પિટલ

જુન માસ થી સપ્ટેમ્બર માસ સુધીમાં રાજકોટ સિવિલ દ્વારા કોવીડ પોઝીટીવના ૮૬ અને નોન કોવીડના ૧૩૫૫ દર્દીઓનું સાવચેતીપૂર્વક કરાયેલ ડાયાલીસીસ  અહેવાલ: રાજ લક્કડ & પ્રિયંકા પરમાર,રાજકોટ રાજકોટ, ૦૯ ઓક્ટોબર: માનવીય શરીર રચનામાં દરેક … Read More

રાજયની ખાનગી લેબોરેટરીઓને રેપીડ એન્ટીબોડી ટેસ્ટ કરવા અપાઈ મંજૂરી

કોરોના સંક્રમણ ને રોકવા રાજય સરકારનો મહત્વનો નિર્ણય રેપીડ એન્ટીબોડી ટેસ્ટ માટેના દર નિયત કરાયા રાજયની ખાનગી લેબોરેટરીઓને રેપીડ એન્ટીબોડી ટેસ્ટ કરવા અપાઈ મંજૂરી: જિલ્લાના મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી અને … Read More

भारत ने 85% की रिकवरी दर के साथ हासिल की नई ऊंचाई

भारत ने 85% की रिकवरी दर के साथ हासिल की नई ऊंचाई ठीक होने वाले मामलों और सक्रिय मामलों के बीच का अंतर 48 लाख से अधिक हुआ 18 राज्यों … Read More

યોગ ભગાવે રોગ : યોગાસનો થકી ૪ દર્દીઓ બન્યા કોરોના મુક્ત

“કોરોનાની મહામારીમાં ઈમ્યુનિટી વધારવા યોગ અસરકારક માધ્યમ છે”: સુરેશભાઈ વિશ્વકર્મા રાજકોટના રમતવીરે યોગ થકી કોરોનાને હંફાવ્યો  અહેવાલ:શુભમ અંબાણી,રાજકોટ રાજકોટ, ૦૭ ઓક્ટોબર: “કોરોનાની મહામારીને નાથવા માટે અને ઇમ્યુનિટી વધારવા માટે યોગ … Read More

સિવિલ હોસ્પિટલમાં કોરોનાગ્રસ્ત દર્દીઓ માટે અલાયદુ ડાયાલિસિસ કેન્દ્ર કાર્યરત

સિવિલ હોસ્પિટલની સ્વાસ્થય સુવિધાઓમાં વધુ એક પીંછ ઉમેરાયુ કોરોનાગ્રસ્ત દર્દીઓ માટે અલાયદુ ડાયાલિસિસ કેન્દ્ર કાર્યરત કરાયુ સપ્ટેમ્બર મહિનામાં ૨૧૧ કોરોનાગ્રસ્ત દર્દીઓએ ડાયાલિસીસ કરાવ્યુ : ડૉ. જે.પી. મોદી સંકલન: અમિતસિંહ ચૌહાણ … Read More

કોરોનાની સારવાર બાદ 30 દિવસ કાળજી રાખવી જરૂરી

કોરોનાની સારવાર બાદ 30 દિવસ કાળજી રાખવી જરૂરી નબળાઈ, શ્વાસમાં લેવામા તકલીફ, તાવ, કફ કે માનસિક તણાવ જેવી પોસ્ટ કોવીડ સમસ્યાઓથી ડર્યા વગર સાવધાનીપૂર્વક તેનો સામનો કરો આહાર, વિહાર, વિરામ અને વિચારનુ સંતુલન તેમજ ધ્યાન,યોગ પ્રાણાયામ માનસિક … Read More