આવો, જીવનમાં વાણીનું મહત્વ જાણીએ ટેરો કાર્ડ રિડર (tarot card reader)પુનિત લુલ્લા પાસેથી..જુઓ વીડિયો

ધર્મ ડેસ્ક, 11 એપ્રિલઃ જીવનમાં વાણીનું ખૂબ જ મહત્વ છે. આપણે હંમેશા કંઇને કંઇ બોલતા હોઇએ છીએ. પરંતુ કઇ વસ્તુ ક્યારે બોલવી તે ખૂબ જ અગત્યનું છે. માણસ સારો ત્યારે … Read More

ભગવાનના ભજન-કીર્તન કરવા પાછળ રહેલું છે આ કારણ..! જાણો ટેરો કાર્ડ રિડર(Tarot card reader) પુનિત લુલ્લા પાસેથી , જુઓ વીડિયો

ધર્મ ડેસ્ક, 10 એપ્રિલઃ મોટાભાગના લોકોને સંગતી સાંભળવુ ગમે છે. ઘણા લોકો પોતે ગમે તે કાર્ય કરતા હોય પરંતુ ભગવાનનું નામ કાને પડે તે માટે હનુમાન ચાલીસા કે કોઇ માતાજીનું … Read More

જાણો, પીપળાની પૂજા થી પ્રસન્ન થઇ જાય છે શનિદેવ(Shanidev), તેની પાછળ છે ખુબજ રસપ્રદ કથા

ધાર્મિક ડેસ્ક, 10 એપ્રિલઃ શનિદેવ(Shanidev)ને ન્યાયના દેવ માનવામાં આવે છે. તેઓ જેઓ સારા કાર્યો કરે છે તેમની પ્રત્યે કૃપા દ્રષ્ટિ બતાવે છે અને જેઓ ખરાબ કાર્યો કરે છે તેમને સજા … Read More

સ્વસ્થ્ય રહેવા માટે હકારાત્મક વિચાર(positive thinking) કેટલા જરુરી અને હકારાત્મક કેવી રીતે રહી શકાય? આવો જાણીએ ટેરોકાર્ડ રિડર પુનિત લુલ્લા પાસેથી

ધર્મ-ધ્યાન ડેસ્ક, 09 એપ્રિલઃ દરેક વ્યક્તિના જીવનમાં સામાન્ય તકલીફ હોય જ છે. ઘણાને પોતાની તકલીફ મોટી તો ઘણાને નાની લાગે છે. પરંતુ કોઇને કોઇ રીતે દરેક વ્યક્તિ અસંતુષ્ટ હોય છે. … Read More

ટેરોકાર્ડ રિડર પુનિત લુલ્લા પાસેથી જાણો, શું કહે છે આજનું તમારી રાશિનું ટેરોકાર્ડ(Tarotcard)- જુઓ વીડિયો

જ્યોતિષ ડેસ્ક, 06 એપ્રિલઃ જ્યોતિષ શાસ્ત્ર ગ્રહોની દિશાના આધારે રાશિ ભવિષ્ય નક્કી કરવામાં આવે છે. તે જ રીતે ટેરો કાર્ડ(Tarotcard) રિર્ડર પણ તેના કાર્ડ ના આધારે વ્યક્તિ અથવા રાશિ આધારે ભવિષ્ય … Read More

કુમકુમ મંદિર દ્વારા ગરમીમાં ભગવાન(SHRI SWAMINARAYAN)ને રાહત મળે એ માટે ગુલાબ જળથી સ્નાન કરવામાં આવ્યું, જુઓ વીડિયો

અમદાવાદ,04 એપ્રિલઃ આજે રવિવારના રોજ શ્રી સ્વામિનારાયણ(SHRI SWAMINARAYAN) મંદિર કુમકુમ મણિનગર ના મહંત સદગુરુ શાસ્ત્રી શ્રી આનંદ દાસજી સ્વામીએ ગરમીમાં ભગવાનને રાહત મળે તેવા ભક્તિભાવથી શ્રીહરિકૃષ્ણ મહારાજ ઉપર ગુલાબ જળથી … Read More

જાણો ટેરોકાર્ડ રિડર પુનિત લુલ્લા પાસેથી આજનું રાશિ ભવિષ્ય, શું કહે છે તમારી રાશિનું ટેરોકાર્ડ(Tarotcard)?

જ્યોતિષ ડેસ્ક, 04 એપ્રિલઃ જ્યોતિષ શાસ્ત્ર ગ્રહોની દિશાના આધારે રાશિ ભવિષ્ય નક્કી કરવામાં આવે છે. તે જ રીતે ટેરો કાર્ડ(Tarotcard) રિર્ડર પણ તેના કાર્ડ ના આધારે વ્યક્તિ અથવા રાશિ આધારે ભવિષ્ય … Read More

આ રાશિના જાતક જેવુ વિચારશે તેવુ જ તમની સાથે થશે- આવો જાણીએ ટેરોકાર્ડ(Tarotcard) દ્વારા અન્ય રાશિનું ભવિષ્ય

જ્યોતિષ ડેસ્ક, 03 એપ્રિલઃ જ્યોતિષ શાસ્ત્ર ગ્રહોની દિશાના આધારે રાશિ ભવિષ્ય નક્કી કરવામાં આવે છે. તે જ રીતે ટેરો કાર્ડ(Tarotcard) રિર્ડર પણ તેના કાર્ડ ના આધારે વ્યક્તિ અથવા રાશિ આધારે ભવિષ્ય … Read More

Festivals: ચૈત્ર નવરાત્રી, હનુમાન જયંતી, મહાવીર જયંતી જેવા ધાર્મિક તહેવારો એપ્રિલ મહિનામાં આવી રહ્યાં છે- જાણો તીથી તારીખ વિશે

ધર્મ ડેસ્ક, 02 એપ્રિલઃ મહિનામાં હિન્દુ પંચાંગનું નવું વર્ષ પણ શરૂ થશે. અત્યારે હિન્દુ પંચાંગનો ચૈત્ર મહિનો ચાલી રહ્યો છે. જાણો એપ્રિલની ખાસ તિથિ અને તહેવાર(Festivals)… શીતળા સપ્તમી- રવિવારે 4 એપ્રિલે … Read More

આ રાશિના જાતકોએ પાછીપાની કર્યા વિના મુશ્કેલીનો સામનો કરવો જોઇએ, આવો જાણીએ ટેરોકાર્ડ(Tarotcard) દ્વારા અન્ય રાશિનું ભવિષ્ય

જ્યોતિષ ડેસ્ક, 02 એપ્રિલ: જ્યોતિષ શાસ્ત્ર ગ્રહોની દિશાના આધારે રાશિ ભવિષ્ય નક્કી કરવામાં આવે છે. તે જ રીતે ટેરો કાર્ડ(Tarotcard) રિર્ડર પણ તેના કાર્ડ ના આધારે વ્યક્તિ અથવા રાશિ આધારે ભવિષ્ય … Read More