મહાવીર જયંતીઃ મહાવીર(Mahavir jayanti) સ્વામી તપ કરી રહ્યા હતાં ત્યારે થોડાં ચરવૈયાઓ તેમની સાથે મજાક કરવા લાગ્યાં, વાંચો આ પ્રસંગ અને બોધ

ધર્મ દર્શન, 25 એપ્રિલઃ આજે મહાવીર સ્વામીની જયંતી(Mahavir jayanti) છે. મહાવીર સ્વામી જૈન ધર્મના પ્રવર્તક ભગવાન શ્રીઆદિનાથની પરંપરામાં ચોવીસમાં તીર્થકર માનવામાં આવે છે. મહાવીર સ્વામી(Mahavir jayanti)એ અહિંસા પરમો ધર્મ સૂત્ર … Read More

રામ ભક્ત હનુમાનજીના જન્મસ્થળ(Hanumanji Birthplace)ને લઇ તિરુપતી મંદિર ટ્રસ્ટે કરી જાહેરાત, પુરાવા વિશે પણ વિગતે આપી જાણકારી- વાંચો સંપૂર્ણ અહેવાલ

ધર્મ ડેસ્ક, 24 એપ્રિલઃ આપણે સૌ જાણીએ છીએ કે શ્રી રામ ભક્ત હનુમાનને અમરત્વનું વરદાન છે. હિન્દુ શાસ્ત્ર અનુસાર, હનુમાનજી આજે પણ જીવીત છે. તાજેતરમાં જ હનુમાનજીના જન્મસ્થળ(Hanumanji Birthplace)ને લઇને … Read More

Covid sandesh: કોરોનાના કપરા સમયમાં આપણી જીવનરુપી નાવ ભગવાનના હાથ- જુઓ વીડિયો

Covid sandesh:પ્રજાથી માંડીને રાજા સુધી, C.M. થી માંડીને P.M.સુધીના સૌ બનતા પ્રયત્ન કરે છે.પરંતુ કોઈને સફળતા મળતી નથી. ડૉક્ટરો પણ હવે કહે છે કે, હવે ભગવાનના હાથની વાત છે… આપ … Read More

આજથી 19 જુલાઈ સુધી લગ્ન અને દરેક પ્રકારના માંગલિક કાર્યો માટે અનેક શુભ મુહૂર્ત(shubh muhurat) રહેશે

વણજોયા મુહૂર્ત(shubh muhurat)માં ગૃહ પ્રવેશ, સંપત્તિ તથા વાહન ખરીદદારી, લગ્ન, સગાઈ, મુંડન, જનોઈ સંસ્કાર સહિત અન્ય શુભ સંસ્કાર કરી શકાય ધર્મ ડેસ્ક, 17 એપ્રિલઃ 14 એપ્રિલના રોજ સૂર્ય મેષ રાશિમાં … Read More

Ramayan re telecast: ફરી જોવા મળશે રામાનંદ સાગરની રામાયણ, આ ચેનલ પર શરુ થશે ધારાવાહિક

મનોરંજન ડેસ્ક, 14 એપ્રિલઃ દેશમાં કોરોના કેસ વધી રહ્યાં છે તેવામાં ફરી દેશમાં લૉકડાઉન જેવી સ્થિતિ બની ગઈ છે. તેવામાં એકવાર ફરી પાછલા વર્ષની જેમ રામાનંદ સાહરની રામાયણનું પ્રસારણ(Ramayan re … Read More

કર્મ (About karma)કરવાથી પણ સફળતા નથી મળી રહી તો અચૂક જુઓ આ વીડિયો, જાણો શું કહે છે ટેરો કાર્ડ રિડર પનિત લુલ્લા

ધર્મ ડેસ્ક, 14 એપ્રિલઃ ગીતાના ઉપદેશમાં પણ કર્મ(About karma) ઉપર ભાર મુકવામાં આવ્યો છે. હિન્દુ ધર્મમાં કર્મ(About karma) કરવાનું કહેવામાં આવ્યું છે. ઘણી વખત આપણે સતત કર્મ કરીએ પણ ફળ … Read More

Chaitra Navratri: ચૈત્ર મહિનામાં નિયમિત રીતે આ કાર્ય કરવાથી આવતી ઉપાધી દૂર થશે- જુઓ વીડિયો

ધર્મ ડેસ્ક, 13 એપ્રિલઃ આજથી ચૈત્ર નવરાત્રી(Chaitra Navratri)ની શરુઆત થઇ છે. હાલનો સમય દરેક માટે ઉપાધી દાયક છે. કોરોનાની મહામારીનો કહેર દિવસેને દિવસે વધી રહ્યો છે, તો બીજી તરફ તહેવારોની … Read More

વર્તનની જીવન અસર વિશે જાણો ટેરો કાર્ડ રિડર(tarot card reader) પુનિત લુલ્લા પાસેથી

આવો જાણીએ વર્તનની જીવન પર અસર વિશે શું કહે છે, ટેરો કાર્ડ રિડર(tarot card reader) પુનિત લુલ્લા. ધર્મ ડેસ્ક, 12 એપ્રિલઃ tarot card reader: જીવનને સરળ અને સફળ બનાવવા માટે … Read More

ઓમશાંતિઃ મહામંડલેશ્વર વિશ્વંભર ભારતીજી મહારાજ(shree bharti maharaj)થયા બ્રહ્માલીન, વડાપ્રધાન મોદીએ આપી શ્રદ્ધાજલિ

અમદાવાદ, 11 એપ્રિલઃ અમદાવાદ સરખેજ ખાતે ભારતી આશ્રમ ખાતે મોડી રાત્રે ભારતીજી મહારાજ(shree bharti maharaj)નું નિધન થયું હતું. હાલ સરખેજ ખાતે પાર્થિવ દેહને દર્શનાર્થે રખાયો છે. બાદમાં જુનાગઢ ભવનાથ તળેટી … Read More

આવો, જીવનમાં વાણીનું મહત્વ જાણીએ ટેરો કાર્ડ રિડર (tarot card reader)પુનિત લુલ્લા પાસેથી..જુઓ વીડિયો

ધર્મ ડેસ્ક, 11 એપ્રિલઃ જીવનમાં વાણીનું ખૂબ જ મહત્વ છે. આપણે હંમેશા કંઇને કંઇ બોલતા હોઇએ છીએ. પરંતુ કઇ વસ્તુ ક્યારે બોલવી તે ખૂબ જ અગત્યનું છે. માણસ સારો ત્યારે … Read More