Water crisis: ગુજરાતમાં ઉભુ થયું જળસંકટ, રાજ્યના 33માંથી 13 જિલ્લાના ડેમ ખાલી
Water crisis: ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર ડેમમાં 50 ટકા કરતા પણ ઓછું પાણી ગાંધીનગર, 26 એપ્રિલઃ Water crisis: ઉનાળો શરુ થવાની સાથે જ આ ગુજરાતમાં જળસંકટ ઉભુ થયું છે. … Read More
