મુખ્યમંત્રી વિજય રૂપાણીએ રાજ્યમાં સિનેમા ઘરો- મલ્ટીપ્લેક્ષ અને જીમ્નેશીયમ(multiplexes & gym)ને રાહત આપતો કર્યો મહત્વનો નિર્ણય- વાંચો વિગત

ગાંધીનગર, 08 જૂનઃmultiplexes & gym: કોરોના કહેરને લીધે છેલ્લા એક વર્ષ કરતા વધુ સમયથી સિનેમાઘર, મલ્ટીપ્લેક્સ અને જીમ્નેશીયમ (multiplexes & gym) બંધ છે. રાજ્ય સરકારના પ્રતિબંધોને કારણે હાલ આ તમામ … Read More

વાવાઝોડાની ભારે વિનાશક અસરો(cyclone effect)થી રાજ્યમાં થયેલા કુલ નુકશાનને એન.ડી.આર.એફ.ના ધોરણે સહાય કેન્દ્ર સરકાર કરે તેવી આગ્રહપૂર્વક રજૂઆત

ગાંધીનગર, 08 જૂન:cyclone effect: ગુજરાતમાં તાજેતરમાં તા. 17 મેના ત્રાટકેલા વિનાશક વાવાઝોડા તૌકતેથી ઊભી થયેલી પરિસ્થિતી અને નુકશાની(cyclone effect)માંથી પૂર્વવત થવા પૂનર્વસન કામો, માળખાકીય સુવિધા કામો વગેરે માટે રાજ્ય સરકારે કેન્દ્ર … Read More

રાજકોટ ખાતે રૂ. ૨૩૨.૫૦ કરોડના વિકાસકામોના ઈ-લોકાર્પણ અને ઈ-ખાતમૂહૂર્ત મુખ્યમંત્રી રૂપાણી(CM Rupani)ના હસ્તે સંપન્ન

પ્રત્યેક નાગરિકની પ્રાથમિક જરૂરિયાતો સંતોષવા રાજ્ય સરકાર સદા સંકલ્પબધ્ધ છે. કોરોના અટકાયત કામગીરી સાથે સરકારે સમાંતર રીતે વિકાસની કામગીરી અવિરત ચાલુ રાખી છે. પ્રતિદિન ૩ લાખ નાગરિકોનું વેક્સિનેશન કરવા રાજ્ય … Read More

કોરોનાકાળમાં સતત બીજા વર્ષે ઓનલાઈન શિક્ષણ(online education), આજથી વિદ્યાર્થી વગર સ્કૂલો- કોલેજો થશે શરૂ

ગાંધીનગર, 07 જૂનઃonline education: ગુજરાતની સ્કૂલો-કોલેજોમા આજે ૭મીથી નવુ શૈક્ષણિક વર્ષ ૨૦૨૧-૨૨ શરૃ થનાર છે.પ્રથમ શૈક્ષણિક સત્ર તો શરૃ થશે પરંતુ કોરોનાને લીધે હજુ સ્કૂલો-કોલેજો રેગ્યુલર ચાલુ નહી કરવામા આવે. … Read More

મોટી રાહત: આવતીકાલથી અમદાવાદમાં સીટી બસ(City bus)સેવા ફરી શરૂ થશે, આ રહેશે સમય..!

અમદાવાદ, 06 જૂનઃCity bus : કોરોનાના કેસ ઘટતા સરકારે આંશિક અનલૉકને પણ હળવુ કર્યું છે. ત્યારે હવે ત્રણ મહિનાથી બંધ રહેલી સિટી બસ સેવાને ફરી શરુ કરવા માટે શહેરીજનો માંગ … Read More

રાજ્યમાં ફાયર સેફ્ટીને લઇ મુખ્યમંત્રીએ લીધો મહત્વનો નિર્ણયઃ ૯ મીટર સુધીની ઉંચાઈ ધરાવતી શૈક્ષણિક સંસ્થાઓએ Fire NOC લેવાનું રહેશે નહિ

ગાંધીનગર, 06 જૂનઃFire NOC: સીએમ વિજયભાઇ રૂપાણીએ રાજ્યમાં ફાયર સેફ્ટી અંગે વધુ મહત્વના નિર્ણયો કર્યા છે. રાજ્યમાં ૯ મીટર સુધીની ઉંચાઇ ધરાવતા મકાનોમાં ચાલતી શૈક્ષણિક સંસ્થાઓએ ફાયર સેફટી NOC લેવાનું … Read More

રાજ્યસભા સંસદસભ્ય નરહરિ અમીને(Narhari Amin) જન્મ દિવસે 5 ગામોમાં 10,000થી વધુ પરિવારોને વીમા સુરક્ષા કવચ પુરુ પાડ્યું, સાથે અનાજ કીટનું વિતરણ કર્યું..!

ગાંધીનગર, 05 જૂનઃ રાજ્યસભાના સંસદસભ્ય નરહરિ અમીન(Narhari Amin)નો આજ રોજ જન્મ દિવસ છે. જે નિમિત્તે પ્રધાનમંત્રી સાંસદ આદર્શ ગ્રામ યોજના હેઠળ તેમના દ્વારા દત્તક લીધેલા પાંચ ગામો અસલાલી, સરોડા. પલોડિયા, … Read More

અત્યાર સુધીમાં ૧૮ થી ૪૪ વયજૂથના ૨૩,૬૩,૨૫૪ યુવાનોને વિનામૂલ્યે vaccine અપાઈ, ગુજરાત સરકાર દ્વારા વધુ ત્રણ કરોડ વૅક્સિન ડૉઝનો ઓર્ડર આપ્યો..!

યુવાનોને વિનામૂલ્યે વૅક્સિન(vaccine) આપવા રાજ્ય સરકારે અત્યાર સુધીમાં ૯૩.૧૫ કરોડ રૂપિયાનો ખર્ચ કર્યો અહેવાલઃ હિરેન ભટ્ટ ગાંધીનગર, 05 જૂનઃ ૧૮ થી ૪૪ વર્ષની વય જુથના યુવાનોના વૅક્સિનેશનમાં ગુજરાત નોંધપાત્ર સિદ્ધિ … Read More

રાજ્યના ગ્રામ્ય વિસ્તારોમાં વેક્સિનેશન (vaccination) ની પ્રક્રિયા ઝડપી બનાવવા રૂપાણી સરકારનો વધુ એક મહત્વનો નિર્ણય

ગાંધીનગર, 04 જૂનઃ CM રૂપાણીએ વેક્સિનેશન(vaccination)ને લઇને મહત્વનો નિર્ણય કર્યો હતો. જેમાં ગુજરાતના તમામ જિલ્લા મથકો પર આજથી 18થી 44 વર્ષના લોકોને વિનામૂલ્યે રસી આપવાના અભિયાનનો આરંભ કરવામાં આવ્યો છે. … Read More

CM રૂપાણીનો નિર્ણય: રાજ્યમાં ધર્મ સ્વાતંત્ર્ય(Love jehad) સુધારા અધિનિયમ-ર૦ર૧નો આ તારીખથી રાજ્યમાં અમલ કરાશે

ગાંધીનગર, 04 જૂનઃLove jehad: ગુજરાતમાં લોભ-લાલચ, બળજબરી કે કોઇ પણ પ્રકારની હિંસાના પ્રભાવ હેઠળ કોઇ પણ વ્યક્તિને ધર્મ પરિવર્તન ન કરાવવામાં આવે તે સુનિશ્ચિત કરવા ‘ગુજરાત ધર્મ સ્વાતંત્ર્ય અધિનિયમ-ર૦૦૩’નો રાજ્યમાં … Read More