Bhavnath mela gets approval: આ વર્ષે યોજાશે ભવનાથ તળેટીમાં મહાશિવરાત્રી મેળો, મળી મંજૂરી

Bhavnath mela gets approval: જીલ્લા વહીવટી તંત્ર દ્વારા સાધુ સંતો, સામાજીક સંસ્થાઓના આગેવાનો સાથે બેઠક યોજાયા બાદ લેવાયો નિર્ણય જૂનાગઢ, 17 ફેબ્રુઆરીઃ Bhavnath mela gets approval: આવતા મહિને શિવરાત્રિ છે … Read More

Controversy over hijab: હિજાબનો વિવાદ વકરતા બેંગાલુરૂમાં બે સપ્તાહ માટે 144 લાગુ- વાંચો શું છે મામલો?

Controversy over hijab: કર્ણાટકની સ્કૂલ અને કોલેજોમાં હિજાબ પહેરવા પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે બેંગાલુરૂ, 10 ફેબ્રુઆરી: Controversy over hijab: કર્ણાટકની એક સ્કૂલમાં હિજાબ પહેરવાને લઇને શરૂ થયેલો વિવાદ હાલ … Read More

Hijab Vs Saffron Controversy: હિજાબ Vs ભગવા વિવાદ વધતા રાજ્ય સરકારે 3 દિવસ સ્કૂલ-કોલેજો બંધ રાખવાનો આદેશ- વાંચો સંપૂર્ણ અહેવાલ

Hijab Vs Saffron Controversy: વીડિયોમાં કર્ણાટકના શિમોગામાં એક કોલેજમાં એક છોકરો પોલ પર ચડીને તિરંગાને સાઈડમાં રાખીને ભગવો ઝંડો લહેરાવતો દેખાય છે નવી દિલ્હી, 08 ફેબ્રુઆરીઃ Hijab Vs Saffron Controversy: … Read More

Connection of Pakistan in Dhandhuka case: દિલ્લીથી ઝડપાયેલા મૌલાનાની પૂછપરછ મોટા ખુલાસા,પાકિસ્તાનના દાવત-એ-ઇસ્લામી સંગઠનની સંડોવણી ખૂલી

Connection of Pakistan in Dhandhuka case: દિલ્હીથી ઝડપાયેલા મૌલાનાની પૂછપરછમાં પાકિસ્તાનના દાવત-એ-ઇસ્લામી સંગઠનનું નામ ખૂલ્યું અમદાવાદ, 31 જાન્યુઆરીઃ Connection of Pakistan in Dhandhuka case: ધંધૂકા ફાયરિંગ વિથ મર્ડર કેસમાં અનેક … Read More

Ambaji Bazaar closed: ધંધુકા રાધનપુર ની ધટનાને વખોડતા આજે અંબાજીમાં વેપારીઓએ બજારો બંધ રાખી હિન્દુવાદી સંગઠન દ્વારા વિરોધ પ્રદર્શન કર્યું

અહેવાલ: ક્રિષ્ના ગુપ્તા અંબાજી, ૩૧ જાન્યુઆરીઃ Ambaji Bazaar closed:ધંધુકા માં હિન્દુ યુવકની હત્યા અને રાધનપુરના શેરગઢમા વિધર્મી યુવક દ્વારા યુવતી ઉપર જીવલેણ હુમલાની બનેલી ઘટનાના પડઘા અંબાજીમાં પણ પડ્યા છે. … Read More

Prayagraj dharma sansad resolution: સાધુ-સંતોએ ભારતને હિંદુ રાષ્ટ્ર ઘોષિત કરવામાં આવે તેવો પ્રસ્તાવ પાસ કર્યો- વાંચો સંપૂર્ણ વિગત

Prayagraj dharma sansad resolution: ભારતને હિંદુ રાષ્ટ્ર ઘોષિત કરવામાં આવે, મુસ્લિમોનો અલ્પસંખ્યકનો દરજ્જો ખતમ થાયઃ પ્રયાગરાજ ધર્મ સંસદમાં પ્રસ્તાવ પાસ નવી દિલ્હી, 30 જાન્યુઆરીઃ Prayagraj dharma sansad resolution: સંગમ નગરી … Read More

Diya time: આ સમયે કરશો દીવો તો ઘરમાં અવશ્ય આવશે મહાલક્ષ્મી માતા

Diya time: ઘરમાં તુલસીની પાસે પણ દીવો પ્રગટાવો. આવુ કરવાથી વિષ્ણુ સાથે જ મહાલક્ષ્મી પણ પ્રસન્ન થાય છે ધર્મ ડેસ્ક, 16 જાન્યુઆરીઃ Diya time: જૂની પરંપરાઓ મુજબ સાંજે કેટલાક વિશેષ … Read More

Surya pooja: મકર સંક્રાંતિ પહેલાં સૂર્ય પર્વ, 9 જાન્યુઆરીએ રવિવાર અને ભાનુ સાતમનો શુભ સંયોગ

Surya pooja: આ દિવસે પવિત્ર નદીઓમાં સ્નાન અને જરૂરિયાતમંદ લોકોને દાન આપવાનું ખાસ મહત્ત્વ ધર્મ ડેસ્ક, 08 જાન્યુઆરીઃSurya pooja: રવિવાર, 9 જાન્યુઆરીએ પોષ મહિનાના સુદ પક્ષની સાતમ છે. પુરાણોમાં તેને … Read More

Naseeruddin shah: અભિનેતા નસીરૂદ્દીન શાહનું વિવાદિત નિવેદન, અભિનેતાએ કહ્યું- અમે 20 કરોડ લોકો એટલી સરળતાથી ખતમ નહીં થઈએ

Naseeruddin shah: નસીરૂદ્દીન શાહે એક ઈન્ટરવ્યુ દરમિયાન હરિદ્વાર ધર્મ સંસદમાં મુસલમાનો વિરૂદ્ધ ઉશ્કેરણીજનક ભાષણ મામલે વિસ્તારપૂર્વક પોતાની વાત રજૂ કરી બોલિવુડ ડેસ્ક, 30 ડિસેમ્બરઃ Naseeruddin shah: જાણીતા અભિનેતા નસીરૂદ્દીન શાહે … Read More

Pushya nakshatra: આજે વર્ષનું છેલ્લું પુષ્ય નક્ષત્ર, આજે કરવામાં આવતી ખરીદી લાભદાયક અને અક્ષયકારક રહેશે- વાંચો વધુ વિગત

Pushya nakshatra: જ્યોતિષ ગ્રંથો પ્રમાણે આખા વર્ષમાં કોઈપણ શુભયોગમાં ખરીદી કરી શકાય છે. હવે પછી પુષ્ય નક્ષત્રનો યોગ 18 જાન્યુઆરી, મંગળવારના રોજ બનશે જ્યોતિષ ડેસ્ક, 22 ડિસેમ્બરઃPushya nakshatra: આજે વર્ષનું … Read More