Congress leader statement about rizvi: કોંગ્રેસના આ નેતા રિઝવીનુ માથુ કાપીને લાવનારને 25 લાખ રુપિયાનુ ઈનામ આપવાની જાહેરાત- વાંચો વિગત

Congress leader statement about rizvi: રશિદ ખાને કહ્યુ હતુ કે, જો કોઈ વ્યક્તિ અમારા ધર્મ પર ખોટા નિવેદન આપશે તો સાચો મુસલમાન કોઈનો પણ જીવ લઈ શકે છે. આઠ મહિના … Read More

wasim rizvi accept hindu dharma: શિયા સેન્ટ્રલ વક્ફ બોર્ડના પૂર્વ ચેરમેન વસીમ રિઝવી ઈસ્લામ છોડીને હિંદુ બનશે- વાંચો સંપૂર્ણ વિગત

wasim rizvi accept hindu dharma: વસીમ રિઝવી આજે ગાઝિયાબાદના ડાસના દેવી મંદિરમાં હિંદુ ધર્મ અંગીકાર કરશે. યતિ નરસિંહાનંદ ગિરી મહારાજ સંપૂર્ણ રીતિ-રિવાજ સાથે તેમને હિંદુ ધર્મ અંગીકાર કરાવશે નવી દિલ્હી, … Read More

Shanishchari Amavasya : આજે શનિ અમાવસ્યા, 5 રાશિના જાતકોને ધનલાભ થશે- વાંચો વિગત

Shanishchari Amavasya: મંગળના વૃશ્ચિક રાશિમાં પ્રવેશ વખતે જ આ ગ્રહણ લાગશે તેમજ સૂર્ય પણ ગ્રહણ વખતે જ્યેષ્ઠા નક્ષત્રમાં રહેશે જે બે દેશો વચ્ચે ઘર્ષણ વધારનાર, સેનાને મુખ્ય ભૂમિકામાં લાવનાર અને … Read More

Budhwar upay: બુધવારે કરશો આ ઉપાય તો શિવપુત્ર આપશે સુખ, શાંતિ અને સમૃદ્ધિ

Budhwar upay: તમે ઈચ્છવા છતા કોઈ શુભ કાર્ય કરી શકતા નથી તો ગણપતિ અથર્વશીર્ષમાં બતાવેલ ઉપાય કરો ધર્મ ડેસ્ક, 24 નવેમ્બરઃBudhwar upay: કાર્યમાં સફળતા માટે સૌથી જરૂરી છે મેહનત અને … Read More

Salman khurshid book controversy: હિંદુ, હિન્દુત્વ અને હિંદુઇઝમ

Salman khurshid book controversy: સલમાન ખુર્શીદે હિંદુઓને ખતરનાક આતંકીઓ સાથે સરખાવ્યા છે ત્યારે કેટલા હિંદુ સંગઠનો, હિંદુ સંતો કે શંકરાચાર્યોએ વિરોધ કર્યો ? તમે ધર્મ સાથે છો ? સવાલ તો … Read More

Bapashreeni 177 jayanti: કુમકુમ મંદિર દ્વારા જીવનપ્રાણ બાપાશ્રીની ૧૭૭ મી જયંતી ઉજવાશે- વાંચો વિગત

Bapashreeni 177 jayanti: 4 x 3 ફૂટની શ્રી અબજીબાપા ચરિત્રામૃત સુખસાગર ગ્રંથની વિશાળ પ્રતિકૃતિનું પૂજન અર્ચન કરવામાં આવશે અમદાવાદ, 14 નવેમ્બરઃBapashreeni 177 jayanti: શ્રી સ્વામિનારાયણ ભગવાનના ૨૨૧મા પટ્ટાભિષેક દિન નિમિત્તે … Read More

Salman khurshid book controversy: હિન્દુત્વ સાથે ISISની તુલનાપર ખુરશીદના પુસ્તકને બેન કરવા વિચારણા, રાહુલે કરી રહ્યો છે બચાવ- વાંચો વિગત

Salman khurshid book controversy:મધ્યપ્રદેશની ભાજપ સરકારના ગૃહ મંત્રી નરોત્તમ મિશ્રાએ જાહેરાત કરી છે કે, સલમાન ખુરશીદનુ પુસ્તક રાજ્યમાં બેન કરવામા આવશે નવી દિલ્હી, 12 નવેમ્બરઃ Salman khurshid book controversy: સલમાન … Read More

Gau Vats ekadashi & vasubaras: આજે રમા એકાદશી અને વાઘ બારસ, આ દિવસે વિષ્ણુ-લક્ષ્મી સાથે ગાયની પૂજા પણ કરવી જોઇએ

Gau Vats ekadashi & vasubaras: આજે વિષ્ણુજી અને લક્ષ્મીજી સાથે ગાયની અને તેના વાછરડાની પણ પૂજા કરો. ગોવસ્ત બારસ ગાયના પ્રત્યે શ્રદ્ધા પ્રકટ કરવાનો દિવસ છે. ધર્મ ડેસ્ક, 01 નવેમ્બરઃGau … Read More

Planting Vastu Tips: આ છોડ ઘરમાં લગાવવાથી વધશે સુખ-સમૃદ્ધિ, આર્થિક તકલીફ પણ દૂર થશે

Planting Vastu Tips: ઘરમાં વૃક્ષ-છોડ લગાવવાથી આસપાસનાં વાતાવરણમાં તાજગી આવે છે અને ઘરના સભ્યોનું સ્વાસ્થ્ય પણ જળવાઇ રહે છે જ્યોતિષ ડેસ્ક, 28 ઓક્ટોબરઃPlanting Vastu Tips: વાસ્તુ શાસ્ત્ર અનુસાર આપણા વાતારવણમાં … Read More

Guru pushya nakshatra: જાણો, ગુરુ પુષ્ય નક્ષત્રમાં રાશિ મુજબ શુ ખરીદશો અને શુ નહી ?

Guru pushya nakshatra: 31 ઓક્ટોબરના રોજ બુધ પુષ્ય નક્ષત્રનો શુભ યોગ બની રહ્યો છે. જ્યોતિષ મુજબ પુષ્ય નક્ષત્ર 31ના સૂર્યોદયથી શરૂ થશે અને રાત્રે 2 વાગીને 20 મિનિટ સુધીનો રહેશે … Read More