Only women enter in 5 temples of india: આ દેશોમાં ફક્ત મહિલાઓ જ કરી શકે છે પૂજા, પુરુષોના પ્રવેશ પર છે પ્રતિબંધ- વાંચો આ અનોખા મંદિરો વિશે

Only women enter in 5 temples of india: આપણા દેશમાં ઘણા એવા મંદિરો અથવા ધાર્મિક સ્થળો છે, જ્યાં મહિલાઓને જવાની પરવાનગી નથી ધર્મ ડેસ્ક, 05 માર્ચઃ Only women enter in … Read More

Auspicious ominous sign of sneezing: તમે જાણો છો કે છીંક આવવી ક્યારે શુભ અને ક્યારે અશુભ કહેવાય ?

Auspicious ominous sign of sneezing: છિંક આવવી ઘણા સ્થળે શુભ તો ઘણા સ્થળે અશુભ માનવામાં આવે છે જ્યોતિષ ડેસ્ક, 18 જાન્યુઆરીઃAuspicious ominous sign of sneezing: છીંક આવવી એ શરીરની એક … Read More

Utpanna Ekadashi: આજે ઉત્પત્તિ એકાદશી, વાંચો પદ્મ, સ્કંદ અને બ્રહ્મવૈવર્ત પુરાણ મુજબ એકાદશી વ્રતનું મહત્ત્વ- વાંચો વિગત

Utpanna Ekadashi: કારતક મહિનાના દેવતા પણ ભગવાન વિષ્ણુ જ છે એટલે આ દિવસે વિષ્ણુજીની પૂજા અને વ્રત કરવાથી અનેક યજ્ઞ કરવા જેટલું શુભફળ મળે છે. નવી દિલ્હી, 30 નવેમ્બરઃ Utpanna … Read More

The principle of karma: શ્રી કૃષ્ણએ ભગવદ્ ગીતામાં કહ્યું છે કે તુ કર્મ કર,કોઈ પણ અપેક્ષા વગર તુ તારુ કર્મ કર

The principle of karma: કર્મ નો સિદ્ધાંત માણસ કોઈ પણ કર્મ કરે છે ત્યારે એનુ શુ પરિણામ આવશે તે કોઈ નથી જાણતુ હોતુ.જાણતા-અજાણતા આપણા થી કોઈ એવુ કર્મ થઈ જાય … Read More

lord shiva secrets: સોમવાર એટલે મહાદેવનો વાર જાણો, શિવજી સાથે જોડાયેલ આ રહસ્યો?

lord shiva secrets: માનવામાં આવે છે કે, સોમવારે ભગવાન શિવની સાચા મનથી પૂજા કરવામાં આવે તો તમામ દુ:ખ દૂર થાય છે અને મનોકામના પૂર્ણ થાય છે ધર્મ ડેસ્ક, 22 નવેમ્બરઃlord … Read More

Surya Grahan 2021: આ દિવસે થશે સાલનું આખરી સૂર્ય ગ્રહણ, જાણો કઇ બાબતોનું ધ્યાન રાખવું?

Surya Grahan 2021: શાસ્ત્ર અનુસાર 12 રાશિઓ પર ગ્રહણની વધુ કે ઓછો દુષ્પ્રભાવ થઈ શકે છે. સામાન્ય રીતે ગ્રહણને અશુભ અને ફળદાયી માનવામાં આવે છે જ્યોતિષ ડેસ્ક, 16 નવેમ્બરઃ Surya … Read More

Dharma parivartan: ગુજરાતના આ શહેરમાં 100 થી વધુ હિન્દુઓને બળજબરીપૂર્વક ઈસ્લામ ધર્મ અંગીકાર કરાવાયો- વાંચો સંપૂર્ણ અહેવાલ

Dharma parivartan: ગેરકાયદેસર અને કોમી વૈમનસ્ય ફેલાવવાની પ્રવૃતિ કરનાર 9 શખ્સો સામે ભરૂચ પોલીસ ગુનો દાખલ કરતા ખળભળાટ ઉભો થયો ભરૂચ, 15 નવેમ્બર:Dharma parivartan: આમોદના કાંકરિયા ગામના 37 આદિવાસી પરિવારોને … Read More

Maa Annapurna at kashi: 108 વર્ષ બાદ કાશી વિશ્વનાથ ધામ પહોંચી દુર્લભ પ્રતિમા, CM યોગી દ્વારા થઇ પ્રાણ પ્રતિષ્ઠા- જુઓ વીડિયો

Maa Annapurna at kashi: આ પ્રાચીન પ્રતિમા કેનેડા કઈ રીતે પહોંચી તે આજે પણ રહસ્ય જ છે. લોકોના કહેવા પ્રમાણે દુર્લભ અને ઐતિહાસિક સામગ્રીઓની તસ્કરી કરનારાઓએ પ્રતિમાને કેનેડા લઈ જઈને … Read More

Shankh:ઘરમાં શંખ રાખવાથી થશે ફાયદો, વાસ્તુ શાસ્ત્રમાં શંખનાદ છે ઘણું મહત્વ- વાંચો વિગત

Shankh: કહેવામાં આવે છે કે, જ્યાં શંખ હોય છે ત્યાં લક્ષ્મીનો વાસ હોય છે. શંખના આકાર, ધ્વનિ અને સુંદરતાથી તેની ગુણવતા નક્કી થાય છે. ધર્મ ડેસ્ક, 13 નવેમ્બરઃ Shankh: ઘરમાં … Read More

Jalaram Jayanti: ભગવાન શ્રી રામના પરમ ભક્ત જલારામ બાપાની 222મી જન્મજયંતિ ! વાંચો તેમના જીવન વિશે

Jalaram Jayanti: જલારામ બાપાએ ‘સદાવ્રત’ કેન્દ્રમાં લોકોને અવિરત ભોજન ખવડાવવાનું ચાલુ રાખ્યું. બાપાના મૃત્યુને સેંકડો વર્ષ વીતી ગયા છે, પરંતુ આજે પણ જલારામના શિષ્યો વીરપુરમાં ‘સદાવ્રત’ ચલાવી રહ્યા છે ધર્મ … Read More