શિવાનંદ આશ્રમના સ્વામી અધ્યાત્માનંદજી(swami adhyatmanandaji)નું કોરોનાનાથી થયું નિધન, પીએમ મોદીએ આપી શ્રદ્ધાંજલિ

અમદાવાદ, 08 મે: અમદાવાદ સ્થિત શિવાનંદ આશ્રમના સ્વામી અધ્યાત્મનંદજી(swami adhyatmanandaji) મહારાજનું આજે સવારે અગિયારેક વાગ્યે નિધન થયું છે. 77 વર્ષની વયે કોરોનાના લીધે તેમનું નિધન થયું છે. આશ્રમના ટ્રસ્ટી અરુણભાઈ ઓઝાએ … Read More

રાહતના સમાચારઃ ડ્રગ્સ કંટ્રોલર જનરલ ઓફ ઈન્ડિયા (DCGI)એ કોરોનાની સારવાર માટે એક દવાના ઈમરજન્સી યૂઝ માટે આપી મંજૂરી- વાંચો વધુ વિગત

નવી દિલ્હી, 08 મેઃ DCGI: સતત કોરોનાના કહેરના કારણે નાકારત્મક સમાચાર સાંભળવા મળતા હતા. તેવામાં આજે એક રાહતના સમાચાર મળી રહ્યાં છે. ડ્રગ્સ કંટ્રોલર જનરલ ઓફ ઈન્ડિયા (DCGI)એ કોરોનાની સારવાર … Read More

AMC દ્વારા સંચાલિત હોસ્પિટલમાં ખાલી બેડ અંગે માહિતી મેળવવા ડાયલ કરો આ નંબર અને મેળવો સંપૂર્ણ વિગત

અમદાવાદ, 08 મેઃ શહેરની સ્થિતિ દિવસેને દિવસે વધુ ગંભીર બનતી જાય છે. રાજ્યમાં હવે ધીરે-ધીરે કોરોનાની પરિસ્થિતિમાં સુધારો થઇ રહ્યો છે. ત્યારે હવે કેસોની સંખ્યામાં પણ ઘટાડો નોંધાઇ રહ્યો છે. … Read More

UGC Guidelines 2021: UGCએ વિદ્યાર્થીઓને કોલેજમાં પસંદગીના વિષય તરીકે આ વિષયને આપી મંજૂરી- વાંચો સંપૂર્ણ વિગત

અમદાવાદ, 06 મેઃ UGC Guidelines 2021: યુનવર્સિટી ગ્રાન્ટ્સ કમિશન (UGC)એ કોલેજમાં વિદ્યાર્થીઓને પસંદગીના વિષય તરીકે NCC (નેશનલ કેડેટ કોપ) લેવાની મંજૂરી આપી છે. UGC દ્વારા ૧૫ એપ્રિલ ૨૦૨૧ ના રોજ … Read More

Cyber media survey: વાંચો, ટોપ-10 વિશ્વાસપાત્ર બ્રાન્ડનો ખિતાબ કોને મળ્યો? પહેલા નબંર પર આવી આ ફૂડ ડિલિવર એપ

બિઝનેસ ડેસ્ક, 06 મેઃ મહામારીના સમયે ભારતમાં સૌથી વધારે વિશ્વાસપાત્ર બ્રાન્ડ અંગે સાયબર મીડિયા રિસર્ચ દ્વારા સર્વે(Cyber media survey) કરવામાં આવ્યો હતો. એ સર્વેમાં ઝોમેટો સૌથી વિશ્વાસપાત્ર બ્રાન્ડ સાબિત થઈ … Read More

બેઇન સર્કિટ(Bain circuit): કોરોનાના નવા રોગને નાથવામાં ઉપયોગી જૂનો ઈલાજ- વાંચો વિગતે આ સારવાર વિશે

દર્દીને જ્યારે વધુ ઓક્સિજનની જરૂર હોય ત્યારે બાયપેપના વચગાળાના વિકલ્પ તરીકે આ(Bain circuit) સિસ્ટમ ખૂબ ઉપયોગી જણાઈ છે સયાજી અને સમરસ હોસ્પીટલમાં છેલ્લા 20 – 25 દિવસથી આ ટેકનિકનો સફળ … Read More

કોરોનાના વધતા કેસો વચ્ચે રાહતના સમાચારઃ RBIએ ઈમરજન્સી હેલ્થ સેવા માટે આટલા હજાર કરોડ આપ્યા

બિઝનેસ ડેસ્ક, 05 મેઃ કોરોનાની બીજી લહેરની વચ્ચે ભારતીય રિઝર્વ બેંક (RBI)ના  ગવર્ન શક્તિકાંત દાસે  આજે પ્રેસ કોન્ફરન્સ સંબોધી હતી. પ્રેસ કોન્ફરન્સમાં ગવર્નર શક્તિકાંત દાસ એ કહ્યું કે કોરોના મહામારીની … Read More

FactCheck: તમને પણ કોઇએ કહ્યું છે કે- નાકમાં લીંબુનો રસ નાંખવાથી કોરોના ભાગી જાય છે, તો જરુર વાંચો આ હકીકત

જાણવા જેવુ, 05 મેઃ હાલ કોરોનાનો કહેર દેશમાં વધી રહ્યો છે. તેવામાં લોકો વિવિધ પ્રકારના નુસ્ખા અપનાવી રહ્યા છે. ઘણા લોકો ઓક્સિજનની ઉણપ પર અજમા કપૂરની પોટલી સુંગવાનું કહે તો … Read More

હાઇકોર્ટે(Gujarat high court) કાઢી સરકારની ઝાટકણી, કહ્યું- દર્દીઓને જરૂરિયાત અનુસાર ઇન્જેક્શન નથી મળી રહ્યા, ૧૧ મેના રોજ હાથ ધરાશે સુનાવણી

ગ્રામ્ય વિસ્તારો માં.શુ પરિસ્થિતિની ડિટેલમાં એફિડેવિટ કરો : હાઇકોર્ટે(Gujarat high court) ૧૦૮ ટોટલ નિષ્ફળ છે : હાઇકોર્ટે કોઈ કોર્પોરેશન પોતાની મનમાની ન કરે: હાઇકોર્ટની તાકીદ અમદાવાદ, 04 મેઃ અમદાવાદ સહિત … Read More