સેવા કાર્યઃ વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા ફ્રી શબ વાહિની(Free sub vahini) સેવા શરુ, નિધન પામેલા કોરોના દર્દીને વિનામૂલ્યે સ્મશાન સુધી લઇ જવાશે…!

કોરોના મહામારી વચ્ચે શરુ કરી ફ્રી શબવાહિની(Free sub vahini) સેવા અમદાવાદ, 04 મે: આજે આપણો દેશ જયારે કોરોના મહામારીનો મુકાબલો કરી રહ્યો છે ત્યારે, શાસન પ્રશાસનની સાથે સાથે સ્વૈચ્છિક સંસ્થાઓ … Read More

positive story: ફક્ત ૪ દિવસમાં જ” ૯૯ વર્ષીય સામુબેન ચૌહાણે કોરોનાને હરાવ્યો, અને સાબિત કર્યું- ૯૯ નોટ આઉટ…જીંદગી ઇન… કોરોના આઉટ

positive story: અમિતસિંહ ચૌહાણ અમદાવાદ, 04 મેઃ positive story:કોરોનાવોર્ડમાં સારવાર મેળવી રહેલા ૯૯ વર્ષીય સામુબેનને એકદિવસ પોતાના પરિવાર સાથે વાત કરવાની પ્રબળ ઇચ્છા જાગી…૯૯ વર્ષની ઉમ્રમાં પહેલી વખત તેઓ સારવાર … Read More

Lockdown: 03 થી 20 મે સુધી દેશમાં લોકડાઉન લાગુ..! જાણો, આ વાયરલ થયેલા સમાચારમાં કેટલું છે સત્ય?

Lockdown: વાયરલ થયેલા ફોટોમાં પીએમ મોદી એક ચેનલ પર લોકડાઉનનું એલાન કરતા દેખાઇ રહ્યાં છે અમદાવાદ, 03 મેઃ Lockdown: દેશમાં કોરોનાની બીજી લહેરથી હાહાકાર મચી ગયો છે. દેશના અન્ય રાજ્યોમાં … Read More

જાણકારીઃ કેન્દ્ર સરકારે ફ્રીમાં રાશન(free ration) આપવાનું જાહેર કર્યું, જો ફ્રીમાં આપવાની ના પાડે તો આ ટોલ ફ્રી નંબર પર કોલ કરો અને ફરિયાદ કરો -વાંચો સંપૂર્ણ માહિતી

નવી દિલ્હી, 03 મેઃ સમગ્ર દેશમાં કોરોનાનો કહેર વરસી રહ્યો છે. તેથી કેન્દ્ર સરકારે ગરીબોને મે અને જૂન આમ બે મહિના ફ્રી રાશન(free ration) ફ્રીમાં ઉપલબ્ધ કરાવવાનું એલાન કર્યું છે. પ્રધાનમંત્રી … Read More

રાહતના સમાચારઃ કોરોના કપરા કાળમાં રાજ્ય સરકારે ખેડૂતો(farmers)ને પાક ધિરાણની ચૂકવવામાં મુદત લંબાવી

ખેડૂતો માટે પાક ધિરાણભરપાઈ કરવાની મુદત  30 જૂન સુધી લંબાવવામાં આવી ખેડૂતો(farmers) માટેના રાજ્ય સરકાર ના 4 ટકા તેમજ ભારત સરકારના 3 ટકા મળી કુલ 7 ટકા વ્યાજ રાહતની રકમ ગુજરાત સરકાર  … Read More

Supreme courtની કેન્દ્રને સલાહ, કહ્યું કોરોનાને રોકવા ફરી દેશભરમાં લોકડાઉન લાગુ કરવા પર વિચારો, ઓક્સિજનની અછતને લઇને પણ કહી આ મોટી વાત

નવી દિલ્હી, 03 મેઃ કોરોનાનો કહેર દેશમાં દિવસેને દિવસે વધી રહ્યો છે. તેવામાં સુપ્રીમ કોર્ટે(Supreme court) કેન્દ્ર તેમજ રાજ્ય સરકારોને લોકડાઉન લાગુ કરવા પર વિચારણા કરવા જણાવ્યું છે. આ સાથે … Read More

Positive story: આજ સુધી રાજ્યના આ ગામમાં એક પણ કેસ આવ્યો નથી, ગામના તમામ લોકોએ 100 ટકા રસીકરણ કરાવ્યું! એક વાર જરુર વાંચો ગામ વિશે

મુખ્યમંત્રીના ‘‘મારૂં ગામ, કોરોના મૂક્ત ગામ’’ ના વિચાર મંત્રને, સાચા અર્થમાં ચરિતાર્થ કરતું જસવંતપુર ગામ સઘન કિલ્લેબંધીથી કોરોનાને પણ ગામમાં પ્રવેશ નહીં જનજાગૃતિ, અનુશાસન અને ૧૦૦ ટકા વેક્સિનેશન લોધિકાના જસવંતપુર … Read More

5 States Election Result : બંગાળમાં TMC ની જીત, તમિલનાડુમાં DMK નો ડંકો, અસમમાં BJP ની વાપસી

નવી દિલ્હી, 02 મે: 4 રાજ્યો અને 1 કેન્દ્રશાસિત પ્રદેશમાં વિધાનસભાની ચૂંટણીના પરિણામ આજે એટલે કે 2 મેના રોજ જાહેર થશે. ચૂંટણી પંચ (5 States Election Result) દ્વારા  આસામ, તમિલનાડુ, પશ્વિમ … Read More

જાણો, રસી બનાવનાર પૂનાવાલા(adar poonawalla)ને આખરે કેમ ભારત છોડી દેવુ પડ્યું…?

કોવિશિલ્ડ રસીના ઉત્પાદક ધમકીના પગલે રાતોરાત બ્રિટન ભેગા થઇ ગયા… બિઝનેસ ડેસ્ક, 02 મેઃ ભારતમાં 1 મેથી 18 વર્ષથી વધુની વયના લોકો માટે વેક્સીનની શરૂઆત કરવામાં આવી છે. જેના કારણે … Read More

શીશગંજ ગુરુદ્વારા(Gurudwara Sis Ganj Sahib) પહોંચ્યા વડાપ્રધાન મોદી, ગુરુ તેગ બહાદુરના 400માં પ્રકાશ પર્વ પર શીશ નમાવ્યું- જુઓ ફોટો

નવી દિલ્હી, 01 મે: વડાપ્રધાન નરેન્દ્ર મોદી  આજે નવમા શીખ ગુરુ(Gurudwara Sis Ganj Sahib) તેગ બહાદુરના 400મા પ્રકાશ પર્વ પર રાજધાની દિલ્હી સ્થિત શીશગંજ ગુરુદ્વારા પહોંચ્યા અને માથું ટેકીને તેમને … Read More