World Photography Day: આજે વિશ્વ ફોટોગ્રાફી ડે, વાંચો કઇ રીતે થઇ આ દિવસને ઉજવવાની શરુઆત?

World Photography Day: એક સમય હતો જ્યારે કેમરા ખૂબ ઓછા લોકોના હાથમાં હતો ત્યારે માત્ર ખાસ પળ જ કેપ્ચર કરવા માટે થતા હતા નવી દિલ્હી, 19 ઓગષ્ટઃWorld Photography Day: દર … Read More

3 Accidents in Gujarat: અમદાવાદ, નડિયાદ અને દાહોદ ત્રણેય રોડ પર અકસ્માત, 6 ના કમકમાટીભર્યાં મોત

3 Accidents in Gujarat: અમદાવાદ અને દાહોદમાં હિટ એન્ડ રનની ઘટના સામે આવી અમદાવાદ, 19ઓગષ્ટ: 3 Accidents in Gujarat: ગુજરાતમાં ગત મોડી રાત્રે અલગ અલગ 3 જિલ્લામાં અકસ્માતની ઘટનામાં 6 … Read More

Raids at Manish Sisodia House: મનીષ સિસોદિયાના ઘર સહિત 21 જગ્યાઓ પર CBI ના દરોડા,ડેપ્યુટી સીએમએ પોતે ટ્વીટ કરીને આપી જાણકારી

Raids at Manish Sisodia House: સિસોદીયાએ લખ્યું કે CBI આવી છે, તેમનું સ્વાગત છે. અમે કટ્ટર ઈમાનદાર છીએ. લાખો બાળકોનું ભવિષ્ય બનાવી રહ્યા છીએ. ખુબ જ દુર્ભાગ્યપૂર્ણ છે કે આપણા … Read More

PM kisan samman nidhi yojana: સરકારની આ યોજના હેઠળ પતિ-પત્ની બંનેને મળી શકે છે 6000 રૂપિયા? જાણો આ છે નિયમ

PM kisan samman nidhi yojana: પતિ-પત્ની બંને પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો (PM Kisan Benefits) લાભ લઈ શકતા નથી. જો કોઈ એવું કરે છે તો તેને નકલી ગણાવીને સરકાર તેમની … Read More

Panjiri recipe: બાળ ગોપાલના જન્મપર્વે બનાવો કાન્હાનો ભાવતો પંજરીનો પ્રસાદ

Panjiri recipe: કાન્હાને માખણ મિશ્રી તો ભાવે છે અને આ વાત તો દરેક વ્યક્તિ આ જાણે છે, પરંતુ શું તમે જાણો છો કે શ્રીકૃષ્ણને ધાણા પંજરીનો પ્રસાદ પણ ખૂબ પ્રિય … Read More

Program of dwarka temple on janmashtami: જન્માષ્ટમીના પર્વ પર જાણો દ્વારકા મંદિરનો સમગ્ર કાર્યક્રમ

Program of dwarka temple on janmashtami: દ્વારકામાં ભગવાન દ્વારકાધીશના 5,249માં જન્મોત્સવની ઉજવણીને લઈને ભક્તોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે દ્વારકા, 19 ઓગષ્ટઃ Program of dwarka temple on janmashtami: જન્માષ્ટમી … Read More

IND vs ZIM ODI 2022: કેએલ રાહુલની આગેવાનીમાં મળી પ્રથમ જીત, ભારતનો 10 વિકેટે વિજય

IND vs ZIM ODI 2022: ટીમ ઈન્ડિયા માટે શિખર ધવન 81 રન અને શુભમન ગિલે 82 રન બનાવી કમાલ કરી  સ્પોર્ટ્સ ડેસ્ક, 19 ઓગષ્ટઃ IND vs ZIM ODI 2022: હરારેમાં રમાયેલી … Read More

Janmashtami 2022: આજે જન્માષ્ટમી, ભગવાન શ્રીકૃષ્ણ પૂજા આ વસ્તુઓ વિના અધૂરી માનવામાં આવે છે- વાંચો વિગત

Janmashtami 2022: શ્રીકૃષ્ણના બાળપણમાં નંદબાબાએ તેમને વાંસળી આપી હતી. તે પછી શ્રીકૃષ્ણએ હંમેશાં તેને પોતાની સાથે જ રાખી ધર્મ ડેસ્ક, 19 ઓગષ્ટઃ Janmashtami 2022: જન્માષ્ટમીએ શ્રીકૃષ્ણના બાળ સ્વરૂપ બાલ ગોપાલની … Read More

Agnivir Recruitment: ભારતીય આર્મીમાં અગ્નિવીર તરીકે જોડાવા માટે ઈચ્છુક ઉમેદવારો ૩ સપ્ટેમ્બર સુધી ઓનલાઈન રજિસ્ટ્રેશન કરી શકશે

Agnivir Recruitment: અમદાવાદમાં ગુજરાત યુનિવર્સિટી સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ એરેના, નવરંગપુરા ખાતે તારીખ 15 ઓક્ટોબર, 2022થી 08 નવેમ્બર, 2022 દરમિયાન ઇન્ડિયન આર્મીમાં અગ્નિવીર ભરતી માટે ભરતી કેમ્પ યોજાશે અમદાવાદ, 18 ઓગષ્ટઃAgnivir Recruitment: … Read More

Deputy CM Says About Suspicious boat: દરિયા કિનારે ઘાતક હથિયારોથી ભરેલી બોટ મામલે મહારાષ્ટ્રના ડેપ્યુટી CMએ કર્યો આ મોટો ખુલાસો

Deputy CM Says About Suspicious boat: વિધાનસભામાં બોલતા ફડણવીસે કહ્યું કે, રાયગઢના દરિયા કિનારે જે બોટ મળી છે તે મૂળ ઓસ્ટ્રેલિયન મહિલાની માલિકીની હતી અને ખરાબ હવામાનને કારણે તે દરિયામાં … Read More