Chaitra Navratri: ચૈત્ર મહિનામાં નિયમિત રીતે આ કાર્ય કરવાથી આવતી ઉપાધી દૂર થશે- જુઓ વીડિયો

ધર્મ ડેસ્ક, 13 એપ્રિલઃ આજથી ચૈત્ર નવરાત્રી(Chaitra Navratri)ની શરુઆત થઇ છે. હાલનો સમય દરેક માટે ઉપાધી દાયક છે. કોરોનાની મહામારીનો કહેર દિવસેને દિવસે વધી રહ્યો છે, તો બીજી તરફ તહેવારોની … Read More

Chaitra Navratri 2021: કેમ ચૈત્રી નવરાત્રિથી નવવર્ષની શરૂઆત થાય છે? જાણો આ રસપ્રદ વાત

ધર્મ ડેસ્ક, 13 એપ્રિલઃ આજથી ચૈત્રી નવરાત્રી(Chaitra Navratri 2021)નો પ્રારંભ થયો છે. આજના દિવસથી નવા વર્ષ(Chaitra Navratri 2021)ની શરુઆત થાય છે. તેમ માનવામાં આવે છે. પણ શું તમે જાણો છો … Read More

કોરોના(Corona Second Wave)ની બીજી લહેર વધુ ખતરનાક હોવા પાછળનું કારણ એમ્સના ડાયરેક્ટરએ જણાવ્યું…! વાંચો સંપૂર્ણ અહેવાલ

નવી દિલ્હી, 13 એપ્રિલઃ દેશમાં કોરોના સંક્રમણની ઝડપથી વધતી સંખ્યા પર દિલ્હી એમ્સના ડાયરેક્ટર ડો. રણદીપ ગુલેરિયાએ કહ્યુ કે કોરોના(Corona Second Wave) મહામારી ફેલાવનાર સાર્સકોવ-2(Corona Second Wave)નો નવો સ્ટ્રેન સંક્રમણ … Read More

Bengal Election: એવુ તો શું થયું? કે ચૂંટણી પંચે પ્રચાર અંગે મમતા બેનર્જી પર મૂક્યો પ્રતિબંધ- વાંચો સંપૂર્ણ અહેવાલ

કોલકત્તા, 12 એપ્રિલઃ પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી અને ટીએમસી અધ્યક્ષ મમતા બેનર્જીના ચૂંટણી(Bengal Election) પ્રચાર પર ચૂંટણી પંચે (EC) 24 કલાકનો પ્રતિબંધ લગાવ્યો છે. ચૂંટણી પંચે મમતા બેનર્જીને આદર્શ આચાર સંહિતાના … Read More

સારા સમાચારઃ ભારતમાં રશિયાની વેક્સિન sputnik-v ને આ કારણે મળી મંજૂરી- વાંચો સંપૂર્ણ માહિતી

નવી દિલ્હી, 12 એપ્રિલઃ કોરોના વાયરસના વિકરાળ રૂપ વચ્ચે એક સારા સમાચાર આવ્યા છે. ભારતમાં વધુ એક વેક્સિનને મંજૂરી મળી ગઈ છે. સોમવારે વેક્સિન મામલાની સબ્જેક્ટ એક્સપર્ટ કમિટી (SEC) એ … Read More

Board exam: કોરોનાનો કહેર વધતા આ રાજ્યમાં ધોરણ-10 અને 12ની બોર્ડ પરીક્ષા સ્થગિત

મુંબઇ, 12 એપ્રિલઃ Board Exam: કોરોના વાયરસના સતત વધી રહેલા કેસોને ધ્યાનમાં રાખતા મહારાષ્ટ્ર સરકારે ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષા સ્થગિત કરી દીધી છે. સોમવારે મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે અને … Read More

Mahakumbh 2021: આજે શાહી સ્નાન, 50 ટકા સંતો કોરોના સંક્રમિત થતા સંત સમાજ અને મેળા પ્રશાસનમાં ખળભળાટ

આજે સોમવતી અમાસ 2021 પર થનારા મહાકુંભ(Mahakumbh 2021) શાહી સ્નાનમાં કોરોનાનો કહેર હરિદ્વાર,12 એપ્રિલ: આજે સોમવતી અમાસ 2021 પર થનારા મહાકુંભ(Mahakumbh 2021) શાહી સ્નાનમાં કોરોનાએ વિધ્ન નાખ્યું છે. શાહી સ્નાન પહેલા … Read More

કોરોના મુદ્દે હાઇકોર્ટ(highcourt)માં સુનવણી: હાઇકોર્ટે સરકારને આડે હાથ લેતા કહ્યું- કેમ સરકાર વહેલા જાગી નહીં ? વાંચો વધુમાં શું કહ્યું..!

અમદાવાદ, 12 એપ્રિલઃ ગુજરાતમાં કોરોનાની વકરેલી ગંભીર પરિસ્થિતિનો પડઘો આજે ગુજરાત હાઇકોર્ટ(highcourt)માં પડ્યો હતો. હાઇકોર્ટે(highcourt) દાખલ કરેલી સુઓમોટો રીટની સુનાવણી વખતે જજો દ્વારા પ્રજાને પડતી અને પડી રહેલી મુશ્કેલીઓ અંગે … Read More

સરકારી હોસ્પિટલોમાં દાખલ કરેલા કોરોના દર્દીઓના સ્વાસ્થ્યની તમામ માહિતી મેળવી શકશે પરિવારના સભ્યો , આ છે helpline number

24×7 દર્દીના સ્વજનોની સેવામાં કાર્યરત હેલ્પલાઇન નંબર(helpline number) આ હેલ્પલાઇન નંબર(helpline number) પર સંપર્ક કરીને દર્દીના સ્વાસ્થ્ય સંલગ્ન તમામ માહિતી મેળવી શકાય છે અમદાવાદ, 12 એપ્રિલઃ અમદાવાદ સિવિલ મેડીસીટીમાં આવેલી … Read More

આજે હાઇકોર્ટમાં ગુજરાતમાં કોરોનાની સ્થિતિ અંગે સુનાવણીઃ ગુજરાત સરકાર(high court ma sarkar ki rajuaat) તરફથી એડ્વોકેટ જનરલ કમલ ત્રિવેદીએ કરી આ રજૂઆત- વાંચો સંપૂર્ણ અહેવાલ

ગાંધીનગર, 12 એપ્રિલઃ ગુજરાતમાં કોરોનાના કેસમાં સતત વધારો થઇ રહ્યો છે. આ અંગે હાઇકોર્ટમાં સુનવણી ચાલી રહી છે. જેમાં ગુજરાત સરકાર તરફથી(high court ma sarkar ki rajuaat) એડ્વોકેટ જનરલ કમલ … Read More