કોરોનાથી દર્દીનું મોત(corona patient death) થતાં નશાની હાલતમાં પરિજનોએ હોસ્પિટલમાં કરી તોડફોડ- વાંચો શું હતો મામલો

અમદાવાદ, 12 એપ્રિલઃ અમદાવાદ સોલા સિવિલમાં કોરોના દર્દીનું મોત(corona patient death) નિપજતા પરિવારજનોએ ભારે તોડફોડ કરી લાકડી લઇ હોસ્પિટલના સ્ટાફ સાથે મારા મારી કરતા ભારે હડકંપ મચી ગયો હતો. પોતાના … Read More

વર્તનની જીવન અસર વિશે જાણો ટેરો કાર્ડ રિડર(tarot card reader) પુનિત લુલ્લા પાસેથી

આવો જાણીએ વર્તનની જીવન પર અસર વિશે શું કહે છે, ટેરો કાર્ડ રિડર(tarot card reader) પુનિત લુલ્લા. ધર્મ ડેસ્ક, 12 એપ્રિલઃ tarot card reader: જીવનને સરળ અને સફળ બનાવવા માટે … Read More

રાજ્યની સ્થિતિ જોતા સૌરાષ્ટ્રના લોકોએ રાખ્યું સ્વચ્છિક લોકડાઉન (self lockdown), જાણો ક્યા ક્યા છે લોકડાઉન !

રાજકોટ, 12 એપ્રિલઃ સમગ્ર દેશ અને ગુજરાત રાજ્યમાં કોરોનાનો કહેર વરસી રહ્યો છે. રોજના કોરોના કેસમાં વધારો થઇ રહ્યો છે, તો બીજી તરફ તંત્ર લોકડાઉનને લઇને ચૂપી સાંધી છે. સૌરાષ્ટ્રમાં … Read More

દીપિકા પાદૂકોણે(deepika padukone) કરી વેબસાઈટ લોન્ચ, જાણો શું છે ખાસ

બોલિવુડ ડેસ્ક, 11 એપ્રિલઃ દીપિકા પાદુકોણ(deepika padukone) સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે. થોડા દિવસો પહેલા જ દીપિકાએ ઈંસ્ટાગ્રામ પર તેની બધી પોસ્ટ્સ ડિલીટ કરી હતી. આ પછી, … Read More

વધતા કેસોને લઇ રાજ્ય સરકારે લીધો મોટો નિર્ણય: સરકારી અને ખાનગી કોલેજો(gujarat education)માં પ્રત્યક્ષ શૈક્ષણિક કાર્ય આ તારીખ સુધી બંધ રહેશે!

ગાંધીનગર, 11 એપ્રિલઃ કોરોનાના વધતા જતાં સંક્રમણને ધ્યાનમાં રાખીને સરકારે મહત્વનો નિર્ણય લીધો છે. રાજ્ય સરકારે ગુજરાતની રાજ્યની તમામ સરકારી અને ખાનગી કોલેજોમાં(gujarat education) પ્રત્યક્ષ શૈક્ષણિક કાર્ય (ઑફલાઈન)આગામી ૩૦મી એપ્રીલ … Read More

આજથી વડાપ્રધાન મોદીએ ચાર દિવસીય ‘ટીકા ઉત્સવ’(Tika utsav)નો કર્યો પ્રારંભ, લોકોને કરી આ 4 અપીલ- વાંચો સંપૂર્ણ અહેવાલ

નવી દિલ્હી, 11 એપ્રિલઃ સમગ્ર દેશમાં કોરોનાનો કહેર વરસી રહ્યો છે. તેવી સ્થિતિમાં આજે વડાપ્રધાન મોદીની સૂચના પર દેશભરમાં 11 એપ્રિલથી 14 એપ્રિલ સુધી ‘ટીકા ઉત્સવ’(Tika utsav)નું આયોજન કરવામાં આવી રહ્યું છે. … Read More

દિલ્હીમાં કોરોનાના કેસમાં થયો વધારો, CM Arvind Kejriwal એ લોકડાઉનને લઇ આપ્યું મોટું નિવેદન

નવી દિલ્હી, 11 એપ્રિલઃ સમગ્ર દેશમાં કોરોનાનો કહેર વરસી રહ્યો છે, તેવામાં આજે રવિવારના રોજ સવારે દિલ્હીમાં કોરોનાના રેકોર્ડબ્રેક 10 હજારથી વધુ કેસ નોંધાયા છે. સીએમ કેજરીવાલે(CM Arvind Kejriwal) કહ્યું … Read More

સોમનાથ બાદ ગુજરાતના આ મોટા મંદિરો(Temple closed) પણ થયા બંધ, મંદિરના ટ્રસ્ટ દ્વારા લેવાયો આ નિર્ણય

અમદાવાદ, 11 એપ્રિલઃ કોરોના વધતા કેસોના કારણે રાજ્યમાં ઘણી જગ્યાએ તો સ્વૈચ્છિક લોકડાઉનની પણ જાહેરાત કરવામાં આવી છે. ત્યારે સાળંગપુર બી.એ.પી.એસ મંદિર, બગદાણા ગુરૂઆશ્રમ, સોમનાથ મંદિર, વીરપુર મંદિર, સુરતનું  અંબિકા … Read More

કોરોનાની ચેઈન તોડવા માટે રાજકોટ પોલીસે(Rajkot police) આપ્યો અનોખી રીતે આ સંદેશ…

અમદાવાદ, 11 એપ્રિલઃ રાજકોટ શહેરના ગાંધીગ્રામ પોલીસ(Rajkot police) સ્ટેશન દ્વારા પણ કોરોના સંક્રમણ અટકાવવા વેક્સીન લેવા તેમજ માસ્ક પહેરવા અંગે લોકોને જાગૃત કરવા માટે એક નવતર પ્રયોગ અપનાવ્યો છે. રાજકોટમાં ચિત્રનગરીના … Read More

ઓમશાંતિઃ મહામંડલેશ્વર વિશ્વંભર ભારતીજી મહારાજ(shree bharti maharaj)થયા બ્રહ્માલીન, વડાપ્રધાન મોદીએ આપી શ્રદ્ધાજલિ

અમદાવાદ, 11 એપ્રિલઃ અમદાવાદ સરખેજ ખાતે ભારતી આશ્રમ ખાતે મોડી રાત્રે ભારતીજી મહારાજ(shree bharti maharaj)નું નિધન થયું હતું. હાલ સરખેજ ખાતે પાર્થિવ દેહને દર્શનાર્થે રખાયો છે. બાદમાં જુનાગઢ ભવનાથ તળેટી … Read More