Irrigation water: ખેડૂતોને સિંચાઇ માટે પાણી આપવાના મુખ્યમંત્રીના નિર્ણયથી 39 જળાશયો માંથી સાડા નવ લાખ એકરને સિંચાઇ પાણી મળે છે
Irrigation water: પીવાના પાણી માટેના પ૬ જળાશયોમાં તા. ૩૦ સપ્ટેમ્બર સુધી પાણી આરક્ષિત રાખી બાકીનું પાણી સંબંધિત વિસ્તારોની માંગણી અનુસાર કમાન્ડ વિસ્તારના ખેડૂતોના ઊભા પાકને બચાવવા આપવાનો નિર્ણય ગાંધીનગર, ૧૭ … Read More
