Mahakumbh 2021: આજે શાહી સ્નાન, 50 ટકા સંતો કોરોના સંક્રમિત થતા સંત સમાજ અને મેળા પ્રશાસનમાં ખળભળાટ

આજે સોમવતી અમાસ 2021 પર થનારા મહાકુંભ(Mahakumbh 2021) શાહી સ્નાનમાં કોરોનાનો કહેર હરિદ્વાર,12 એપ્રિલ: આજે સોમવતી અમાસ 2021 પર થનારા મહાકુંભ(Mahakumbh 2021) શાહી સ્નાનમાં કોરોનાએ વિધ્ન નાખ્યું છે. શાહી સ્નાન પહેલા … Read More

આજથી વડાપ્રધાન મોદીએ ચાર દિવસીય ‘ટીકા ઉત્સવ’(Tika utsav)નો કર્યો પ્રારંભ, લોકોને કરી આ 4 અપીલ- વાંચો સંપૂર્ણ અહેવાલ

નવી દિલ્હી, 11 એપ્રિલઃ સમગ્ર દેશમાં કોરોનાનો કહેર વરસી રહ્યો છે. તેવી સ્થિતિમાં આજે વડાપ્રધાન મોદીની સૂચના પર દેશભરમાં 11 એપ્રિલથી 14 એપ્રિલ સુધી ‘ટીકા ઉત્સવ’(Tika utsav)નું આયોજન કરવામાં આવી રહ્યું છે. … Read More

દિલ્હીમાં કોરોનાના કેસમાં થયો વધારો, CM Arvind Kejriwal એ લોકડાઉનને લઇ આપ્યું મોટું નિવેદન

નવી દિલ્હી, 11 એપ્રિલઃ સમગ્ર દેશમાં કોરોનાનો કહેર વરસી રહ્યો છે, તેવામાં આજે રવિવારના રોજ સવારે દિલ્હીમાં કોરોનાના રેકોર્ડબ્રેક 10 હજારથી વધુ કેસ નોંધાયા છે. સીએમ કેજરીવાલે(CM Arvind Kejriwal) કહ્યું … Read More

શું મહારાષ્ટ્રમાં થશે(lockdown in maharashtra) લોકડાઉન? સર્વદળીય બેઠકમાં મુખ્યમંત્રી ઠાકરે આપ્યો આ સંકેત – વાંચો સંપૂર્ણ વિગત

મુંબઇ, 10 એપ્રિલઃ મહારાષ્ટ્રમાં કોરોના વાયરસ સંક્રમણ (lockdown in maharashtra) ના કેસ ઝડપથી વધી રહ્યાં છે. આ સમસ્યા પર કાબૂ મેળવવા માટે શનિવારે સાંજે મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે સાથે સર્વદળીય નેતાઓની … Read More

મહારાષ્ટ્ર સરકારની ચિંતામાં થયો વધારોઃ સચિન વાઝે( Sachin Waze)નો પત્ર સોશિયલ મીડિયામાં વાયરલ, બે કરોડ રૂપિયા માંગ્યા હતા આ મંત્રીએ- જુઓ પત્રમાં શું લખ્યું છે…!

મુંબઇ, 08 એપ્રિલઃ હાલ સોશિયલ મીડિયા પર સચિન વાઝે(Sachin Waze) ની સહી કરેલો એક સંદિગ્ધ પત્ર પૂર ઝડપે વાયરલ થઇ રહ્યો છે. આ પત્ર ત્રણ પાનાનો છે અને તે કથિતપણે … Read More

આજે વહેલી સવારે પીએમ મોદી(PM Narendra Modi)એ લીધો કોરોના વેક્સીનનો બીજો ડોઝ, સોશિયલ મીડિયા દ્વારા આપી જાણકારી

નવી દિલ્હી, 08 એપ્રિલઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી (PM Narendra Modi) એ દિલ્હી એમ્સ ખાતે કોરોના રસીનો બીજો ડોઝ લીધો. પ્રધાનમંત્રીએ પોતે ટ્વીટ કરીને કહ્યું કે મે આજે દિલ્હી એમ્સ ખાતે … Read More

Antilia case: કોર્ટે સચિન વાઝેની NIA રિમાન્ડ 9 એપ્રિલ સુધી વધારી, ત્યાર બાદ CBI કરશે પુછપરછ

મુંબઈ,07એપ્રિલ:  એન્ટીલિયા કેસ (Antilia case) માં ધરપકડ કરાયેલા સસ્પેન્ડેડ અધિકારી સચિન વાઝે (Sachin Vaze) ની એનઆઈએ રિમાન્ડ કોર્ટે 9 એપ્રિલ સુધી વધારી દીધી છે. સાથે આજે એનઆઈએ કોર્ટે સીબીઆઈને સચિન … Read More

પાડોશી રાજ્ય સાથે નાના મુદ્દા પર સતત ઝઘડો કર્યા બાદ મહારાષ્ટ્ર(Maharastra) સરકારને હવે પાડોશી રાજ્યો પાસેથી આ મદદ જોઈએ છે, તે માટે કેન્દ્ર સરકારને લખ્યો પત્ર- જાણો વિગત…

મુંબઇ, 07 એપ્રિલઃ મહારાષ્ટ્ર(Maharastra)ના આરોગ્ય મંત્રી રાજેશ ટોપેએ કેન્દ્રીય આરોગ્ય મંત્રી પાસે પાડોશી રાજ્યો થી જોઈતી મદદની માંગણી કરી છે. રાજેશ ટોપે એ બીજા રાજ્યો પાસેથી ઓક્સિજન પુરવઠાની માંગણી કરી … Read More

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને સીએમ યોગી આદિત્યનાથને મારી નાખવાની આપી ધમકી, CRPFની મુંબઇ ઓફિસ ખાતે મોકલ્યો હતો આ ધમકીનો મેઈલ

નવી દિલ્હી, 06 એપ્રિલઃ મંગળવારે સીઆરપીએફની મુંબઈ ઓફિસમાં ઈમેઈલ દ્વારા ધમકી મળી છે. મેઇલમાં ધાર્મિક સ્થળ જેવી કોઈ જગ્યાએ હુમલાની વાત કરાઈ છે. સીઆરપીએફ(CRPF) મુખ્યાલયમાં એક ધમકીભર્યો ઈમેઈલ આવ્યા બાદ … Read More

મહારાષ્ટ્રઃ ભક્તો માટે શેરડી સાઇબાબાના મંદિર બાદ સિદ્ધિવિનાયક(Siddhivinayak)ના દ્વાર પણ બંધ કરાયા, વધતા કોરોના સંક્રમણને લેવાયો આ નિર્ણય

મુંબઇ, 06 એપ્રિલઃ દેશમાં સૌથી વધુ કોરોના કેસની સંખ્યા મહારાષ્ટ્રમાં છે. જેના કારણે સરકારની ચિંતા વધી છે. સતત વધતા જતા કોરોના સંક્રમણના કારણે હવે વિખ્યાત મંદિરો(Siddhivinayak) બંધ થવા લાગ્યા છે. … Read More