Ram vilas paswan: પ્રધાનમંત્રીએ સ્વર્ગસ્થ રામ વિલાસ પાસવાનને તેમની જન્મજયંતિ નિમિત્તે યાદ કર્યા

Ram vilas paswan: એક ટવીટમાં પ્રધાનમંત્રીએ કહ્યું, “આજે મારા મિત્ર સ્વર્ગસ્થ રામ વિલાસ પાસવાનની જન્મજયંતિ છે. હું તેમની ઉપસ્થિતિને ખૂબ જ યાદ કરું છું. દિલ્હી, ૦૫ જુલાઈ: Ram vilas paswan: … Read More

mohan bhagwat: હિંદુ-મુસ્લિમોને લઈ મોહન ભાગવતનું નિવેદન- તમામ ભારતીયોના DNA એક છે, પછી ભલે તે કોઈ પણ ધર્મનો હોય!

mohan bhagwat: આરએસએસ પ્રમુખએ કહ્યુ કે એકતાના આધારે રાષ્ટ્રવાદ અને પૂર્વજોનો ગૌરવો હોવો જોઈએ. તેણે કીધુ કે હિંદું-મુસ્લિમ સંઘર્ષનો એકમાત્ર સમાધાન સંવાદ છે. ન કે વિસંવાદ. નવી દિલ્હી, 05 જુલાઇઃ … Read More

બિહાર સરકાર: (Nitish kumar)હવે સંપત્તિની યોગ્ય માહિતી ન આપનાર અધિકારી પર થશે FIR

Nitish kumar: બિહારના મુખ્ય સચિવ ત્રિપુરારી શરણએ આ અંગે નવા નિયમો બહાર પાડ્યા છે. અમદાવાદ , ૦૩ જુલાઈ: Nitish kumar: બિહારના મુખ્યપ્રધાન નીતીશકુમારે પોતાના તમામ સરકારી અધિકારીઓને પોતાની સંપત્તિની યોગ્ય … Read More

Sandesara Group case: અહેમદ પટેલના જમાઈ સહિત ચાર લોકોની આટલા કરોડની સંપત્તિ કરી જપ્ત, વાંચો શું છે મામલો?

Sandesara Group case: રાજ્યસભાના પૂર્વ સાંસદ દિવંગત અહેમદ પટેલના જમાઈ ઈરફાન અહેમદ સિદ્દીકી સહિત ચાર લોકોની 8.79 કરોડ રૂપિયાની સંપત્તિ જપ્ત કરી નવી દિલ્હી, 03 જુલાઇઃ Sandesara Group case: સાંડેસરા … Read More

Akhilesh comment on vaccination: વેક્સિનેશન પર સમાજવાદી પાર્ટીના અધ્યક્ષનું મોટું નિવેદન, કહ્યું: હું સૌથી છેલ્લે રસી લેનાર વ્યક્તિ હોઈશ..!

Akhilesh comment on vaccination: પોતાના જન્મ દિવસે સમાજવાદી પાર્ટીના અધ્યક્ષ અખિલેશ યાદવે રસીને લઇને આપ્યું પોતાનું નિવેદન નવી દિલ્હી, 02 જુલાઇઃ Akhilesh comment on vaccination: ઉત્તર પ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી અને … Read More

NDRF mockdrill: અમદાવાદ ડીવીઝન પર એનડીઆરએફના સહયોગથી મોકડ્રીલ યોજવામાં આવી

અમદાવાદ , ૦૧ જુલાઈ: NDRF mockdrill: પશ્ચિમ રેલ્વેના અમદાવાદ મંડળ પર સંરક્ષા વિભાગ અને એનડીઆરએફ ગાંધીનગરના સંયુક્ત ઉપક્રમે કાંકરિયા ખાતે મોકડ્રીલ યોજવામાં આવી હતી.વરિષ્ઠ મંડળ સંરક્ષા અધિકારી એ.વી. પુરોહિતે માહિતી … Read More

Twitter: નેશનલ કમિશન ફોર વીમેનનો ટ્વિટરને આદેશ, કહ્યું- તાત્કાલિક પોર્નોગ્રાફિક કન્ટેન્ટ કરો દૂર- વાંચો શું છે મામલો

Twitter: સોશિયલ મીડિયા કંપનીઓ ભારતમાં કારોબાર કરી શકે, પરંતુ તેણે ભારતીય બંધારણ અને કાયદાને માન આપવું પડશે નવી દિલ્હી, 01 જુલાઇઃ Twitter: નેશનલ કમિશન ફોર વીમેન (એનસીડબલ્યુ)એ ટ્વિટર ઇન્ડિયાના મેનેજિંગ … Read More

clash farmers and bjp: દિલ્હી બોર્ડર પર ખેડૂતો અને ભાજપના કાર્યકરો વચ્ચે ઘર્ષણ, રાકેશ ટિકૈત ભાજપના નેતા પર લગાવ્યો આરોપ

clash farmers and bjp: ભાજપના કાર્યકરો ગાઝીપુર બોર્ડર પર પોતાના એક નેતાનુ સ્વાગત કરવા માટે પહોંચ્યા હતા અને ત્યાં અચાનક જ બબાલ ચાલુ થઈ ગઈ નવી દિલ્હી, 30 જૂનઃ clash … Read More

Attack on NHRC: પશ્ચિમ બંગાળમાં થયેલી હિંસાની તપાસ કરતી ટીમ પર હિંસક હુમલો, વાંચો શું છે મામલો?

Attack on NHRC: હિંસાની તપાસ કરી રહેલા રાષ્ટ્રીય માનવાધિકાર પંચ (નૅશનલ હ્યુમન રાઇટ્સ કમિશન – NHRC)ના સભ્યો પર મંગળવારે કોલકાતાના જાદવપુર વિસ્તારમાં કથિત તૃણમૂલ સમર્થકો દ્વારા હુમલો કરવામાં આવ્યો નવી … Read More

corona compensation: સુપ્રીમ કોર્ટનો મોટો નિર્દેશ સરકારને કહ્યું- ‘કોરોનાથી થયેલા મૃત્યુનું વળતર આપવું જ પડશે, રકમ કેન્દ્ર પોતે નક્કી કરે’- વાંચો શું છે મામલો?

corona compensation: સુપ્રીમ કોર્ટે એમ પણ સ્વીકાર્યું હતું કે, કોવિડના કારણે થયેલા મૃત્યુ સામે 4 લાખ રૂપિયાનું વળતર ન આપી શકાય નવી દિલ્હી, 30 જૂનઃ corona compensation: સુપ્રીમ કોર્ટે બુધવારે … Read More