Siddhivinayak ganpati temple: શું તમે પણ સિદ્ધિવિનાયક ગણપતિ મંદિરની મુલાકાત લેવાનું બનાવી રહ્યા છો મન! એક વાર વાંચી લો આ ખબર…

Siddhivinayak ganpati temple: સિદ્ધિવિનાયક ગણપતિ મંદિર ન્યાસએ એક પ્રેસ રિલીઝ દ્વારા ભક્તોને અપીલ કરી અને માહિતી આપી કે બુધવાર 14 ડિસેમ્બરથી રવિવાર 18 ડિસેમ્બર સુધી મૂર્તિને સિંદૂરથી ઢાંકવામાં આવશે મુંબઈ, … Read More

Kumkum swami narayan mandir: કુમકુમ આનંદધામ-હીરાપુર ખાતે છત્રીની પ્રતિષ્ઠા કરવામાં આવશે

Kumkum swami narayan mandir: ૮ ડીસેમ્બરે કુમકુમ મંદિરના સંસ્થાપક ૧૦૦ વર્ષીય સંત માટે આરસની છત્રીની પ્રતિષ્ઠા કરવામાં આવશે. અમદાવાદ, 06 ડીસેમ્બર: Kumkum swami narayan mandir: શ્રી સ્વામિનારાયણ મંદિર-કુમકુમ-મણિનગર દ્વારા તા. … Read More

Mera dharm: મારો ધર્મ: પૂજય સ્વામીશ્રી વિદિતાત્માનંદ સરસ્વતીજી

પૂજય સ્વામી વિદિતાત્માનંદ સરસ્વતીજીની વાણી; ભાગ-1    Mera dharm: મહાત્માઓ ભગવદ્‌ગીતાનો વિષય સમજાવતાં કહે છે : ગીતાનો આરંભ, धर्मक्षेत्रे कुरुक्षेत्रे    માં…. धर्म શબ્દથી થયો છે અને અંત, ध्रुव नीतिर्मतिर्मम માં… मम શબ્દથી છે. તેથી ગીતાનો વિષય છે ‘मम … Read More

Basic religious knowledge: ઘણા લોકો પ્રશ્ન કરે છે, ‘સ્વામીજી ! લોકો આપઘાત કેમ કરતા હશે ?

મૂળભૂત ધર્મનું જ્ઞાન (Basic religious knowledge) પૂજય સ્વામીશ્રી વિદિતાત્માનંદ સરસ્વતીજી: (Basic religious knowledge)માનવધર્મ એટલે જે સર્વસામાન્ય છે તેવાં જીવનનાં મૂળભૂત મૂલ્યો. મારા, તમારા, સૌના જીવનને જે મૂલ્યો ધારણ કરે છે … Read More

Horoscope Today: આ રાશિના લોકોને નવી જવાબદારીઓ મળવાથી ખુશી થશે, જાણો તમારું રાશિફળ…

લાઇફ સ્ટાઇલ ડેસ્ક, 06 નવેમ્બર: Horoscope Today: રવિવારના દિવસે મિથુન રાશિના લોકો કે જેઓ આવશ્યક સેવાઓના ક્ષેત્ર સાથે જોડાયેલા છે તેઓએ ખૂબ જ મહેનત કરવી પડશે. ધન રાશિના લોકો જે … Read More

Ambaji Mandir will be closed on Nov 8: અંબાજી મંદિર 8 નવેમ્બરનાં રોજ બંધ રહેશે

Ambaji Mandir will be closed on Nov 8: અંબાજી મંદિર 8 નવેમ્બરનાં કારતકસુદ પુનમનાં દેવ દિવાળીના રોજ બંધ રહેશે દેવ દિવાળીના રોજ વર્ષનુ અંતિમ ચંદ્ર ગ્રહણ….. અહેવાલ: ક્રિષ્ના ગુપ્તા અંબાજી, … Read More

Ambaji Annakut darshan: યાત્રાધામ અંબાજી ખાતે અન્નકુટ દર્શન ને લઈ વહેલી સવાર થી જ યાત્રીકો નો ભારે ઘસારો જોવા મળ્યો હતો

Ambaji Annakut darshan: અંબાના દરબાર માં 121 કરતા વધુ વ્યંજનો ના ભોગનો અન્નકુટ પ્રસાદ ધરાવવામાં આવ્યો હતો અહેવાલ: ક્રિષ્ના ગુપ્તા અંબાજી, 03 નવેમ્બર: Ambaji Annakut darshan: નવા વર્ષ નો શુભારંભ … Read More

178th birth anniversary of Jeevan Prana Bapashri: કુમકુમ મંદિર ખાતે કચ્છના સંત જીવનપ્રાણ બાપાશ્રીની ૧૭૮ મી પ્રાગટ્ય જયંતી ઊજવાશે.

178th birth anniversary of Jeevan Prana Bapashri: ૪ અને પ નવેમ્બરના રોજ સદ્ગુરુ શાસ્ત્રી શ્રી આનંદપ્રિયદાસજી સ્વામી સંસ્થાપિત શ્રી સ્વામિનારાયણ મંદિર 178th birth anniversary of Jeevan Prana Bapashri: કુમકુમ – … Read More

Lunar eclipse on Nov 8: સૂર્યગ્રહણ પૂરું થઈ ગયું, હવે વર્ષનું છેલ્લું ચંદ્રગ્રહણ 8 નવેમ્બરના રોજ થશે

Lunar eclipse on Nov 8: આ સૂર્યગ્રહણ ભારત સહિત વિશ્વના ઘણા ભાગોમાં જોઈ શકાશે. ભારતમાં ગ્રહણના કારણે તેનો સુતક કાળ રહેશે. ગ્રહણનો સુતક કાળ ચાલુ રહે છે. Lunar eclipse on … Read More

Dhanteras totka: ધનતેરસ પર જરૂર ખરીદજો આ વસ્તુ, હંમેશા માટે દૂર થશે દરિદ્રતા

Dhanteras totka: આ વખતે ધન તેરસનો પર્વ 22 ઓક્ટોબર, શનિવારે ઉજવવામં આવશે ધર્મ ડેસ્ક, 21 ઓક્ટોબરઃDhanteras totka: પુરાણો અનુસાર, ધનતેરસ પર ભગવાન ધન્વંતરિ સમુદ્ર મંથન દરમિયાન કળશ લઇને પ્રગટ થયા … Read More