Ambaji darshan aarti time change: અંબાજી દર્શન કરવા જતાં પહેલાં જાણી લો આરતી અને દર્શનના સમય માં થયેલો બદલાવ

Ambaji darshan aarti time change: અંબાજી મંદિર માં થતી આરતી હવે ત્રણ સમય કરવા માં આવશે…. મંદિર સવારે 11.30 કલાકે બંધ થતુ હતુ તેના બદલે 10.45 કલાકે બંધ થશે અહેવાલ: … Read More

Akshay tritiya 2022: મંગળવારે પંચમહાયોગમાં અખાત્રીજનો અવસર, હવે 100 વર્ષ સુધી આવો દુર્લભ યોગ નહીં બને- વાંચો શું છે ખાસ?

Akshay tritiya 2022: અખાત્રીજે આવો પંચ મહાયોગ આજ સુધી બન્યો નથી. આ દિવસે તિથિ અને નક્ષત્રનો સંયોગ 24 કલાક હોવાથી ખરીદી, રોકાણ અને લેવડ-દેવડ માટે આખો દિવસ શુભ રહેશે ધર્મ … Read More

Surya Grahan 2022: આજે સૂર્યગ્રહણના રોજ સૂર્ય-ચંદ્ર-રાહુનો સંયોગ- આ 5 રાશિવાળાએ સાવધાન રહેવું

Surya Grahan 2022: ભારતીય સમય પ્રમાણે આ ગ્રહણ રાત્રે 12:15 વાગ્યાથી શરૂ થઈને શરૂ થઈને સવારે 04:07 વાગ્યે સમાપ્ત થશે. આ ગ્રહણ મેષ અને ભરણી નક્ષત્રમાં થશે જ્યોતિષ ડેસ્ક, 30 … Read More

Special coincidence of Lord shiva: આજે માસિક શિવરાત્રિ અને 30 એપ્રિલે શનિશ્ચરી અમાસના દિવસે કરો શિવપૂજા, તમારી પરેશાનીઓ થશે દૂર

Special coincidence of Lord shiva: શિવ પુરાણ પ્રમાણે આ દિવસોમાં દૂધ અને ગંગાજળથી ભગવાન શિવનો અભિષેક કરવો જોઈએ અને આખો દિવસ વ્રત રાખીને ભગવાનની ખાસ પૂજા કરો ધર્મ ડેસ્ક, 29 … Read More

Pramukhswami Maharaj Shatabdi Mahotsav: પ્રમુખસ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવના ઉપક્રમે યોજાયું વિરલ પારિવારિક શાંતિ અભિયાન-2022

Pramukhswami Maharaj Shatabdi Mahotsav: પારિવારિક શાંતિ અભિયાન થકી પ્રમુખસ્વામી મહારાજનો સંદેશો લાખો લોકો સુધી પહોચાડી શતાબ્દી સેવકોએ સમાજ સેવાનું ખૂબ જ સારું કાર્ય કર્યું: મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ Pramukhswami Maharaj Shatabdi … Read More

Hanuman dandi mandir: રામ ભક્ત હનુમાનજી સહિત તેમના પુત્રની પૂજા કરવામાં આવતું એકમાત્ર છે આ મંદિર- વાંચો વિગત

Hanuman dandi mandir: આ મંદિરમાં હનુમાનને સોપારીનો પ્રસાદ ધરાવવામાં આવે છે તેમજ અહીં હનુમાનની સાથે સાથે તેના પુત્રની પણ પૂજા કરવામાં આવે છે ધર્મ ડેસ્ક, 16 એપ્રિલઃ Hanuman dandi mandir: … Read More

Hatkeshvar jayanti: નરસિંહ મહેતાની જ્ઞાાતિ નાગરોની આસ્થાનું કેન્દ્ર અને ઇષ્ટદેવ હાટકેશ દાદા, વાંચો હાટકેશ્વર જયંતિ વિશે

Hatkeshvar jayanti: શ્રી હાટકેશ્વર એટલે ‘હાટક’ એટલે શુધ્ધ- તેજોમય સૂવર્ણ એવો અર્થ છે, હાટકેશ્વ(hatkeshvar)ર એવી જ રીતે શુધ્ધ- આત્મા ધરાવતા છે. તો વળી હાટકેશ્વર તો પાતાળના દેવ પણ કહેવામાં આવે … Read More

Mahavir jayanti 2022: જૈન ધર્મના 24માં અને છેલ્લા તીર્થકરનો જન્મ દિવસ, વાંચો મહાવીર સ્વામીના ઇતિહાસ વિશે

Mahavir jayanti 2022: મહાવીર સ્વામીએ આપેલા વિશ્વને પંચશીલ સિદ્ધાંતના પાંચ મુખ્ય સિદ્ધાંતો છે સત્ય, અહિંસા, ચોરી ન કરવી (અચૌર્ય), અપરિગ્રહ એટલે કે વસ્તુઓ અને વિષય પ્રત્યે આસક્ત ન રહેવું અને … Read More

Today Guru enters in Meen rashi: આજે ગુરૂનો મીન રાશિમાં પ્રવેશ, આ રાશિના જાતકોનું ખુલશે ભાગ્ય

Today Guru enters in Meen rashi: ગુરૂને જ્ઞાન, આધ્યાત્મિકતા, તીર્થ સ્થાનો, મંદિરો, પવિત્ર નદીઓ અને ધાર્મિક ક્રિયાકલાપનો કારક માનવામાં આવે છે. જ્યોતિષ ડેસ્ક, 13 એપ્રિલઃ Today Guru enters in Meen … Read More

Anniversary of Lord Swaminarayan: કુમકુમ મંદિરમાં સ્વામિનારાયણ ભગવાનની ર૪૧ મી જયંતી અને મંદિરના ર૯ મા પાટોત્સવની ઉજવણી

Anniversary of Lord Swaminarayan: સાધુ પ્રેમવત્સલદાસજી લિખિત ભગવાન રાખે તેમ રહેવું, દેખાડે તે પુસ્તકનું વિમોચન કરવામાં આવ્યું. અમદાવાદ, 11 એપ્રિલ: Anniversary of Lord Swaminarayan: તા. ૯ થી ૧૧ એપ્રિલ સુધી … Read More