Closing of Navratri: ગઈકાલે નવરાત્રિનું સમાપન થયું; નવરાત્રિ એટલે એક સ્ત્રીનાં જીવનની નવ અવસ્થા

Closing of Navratri: વિશેષ નોંધ: નવરાત્રિ એ સમસ્ત જગતમાં સ્ત્રીઓની ભીતર રહેલી દૈવી શક્તિઓની જ આરાધના કરવાનો અવસર છે એ વાત સહુથી પહેલાં સ્ત્રીઓ પોતે સમજે, સ્વીકારે અને પછી સમાજને … Read More

President Ramnath Kovind worshiped Dwarkadhish: રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદએ દ્વારકા ખાતે ભગવાન શ્રી દ્વારકાધીશના દર્શન,પૂજા-અર્ચના કરી

President Ramnath Kovind worshiped Dwarkadhish: રાષ્ટ્રપતિએ ભગવાન દ્વારકાધીશ સમક્ષ દેશની સલામતી, સમૃદ્ધિ અને પ્રજાની સુખાકારીમાં ઉતરોતર વધારો થાય તેવી પ્રાર્થના કરી ભાવ પૂર્વક નમન કર્યું હતું. દ્વારકા, 10 એપ્રિલ: President … Read More

Ambaji Gabbar light & sound show: આવતીકાલે અંબાજી ગબ્બર ખાતે નિર્માણ થયેલા લાઇટ એન્ડ સાઉન્ડ શૉ નું મુખ્યમંત્રી દ્વારા લોકાર્પણ થશે

Ambaji Gabbar light & sound show: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આવતીકાલે અંબાજી ના ગબ્બર માં પરિક્રમા પ્રારંભ દિને આદ્યશક્તિના દર્શન-અર્ચન કરશે અહેવાલ: ક્રિષ્ના ગુપ્તા અંબાજી, 07 એપ્રિલ: Ambaji Gabbar light & … Read More

Rashi bhavishya: 7 એપ્રિલે મંગળનું રાશિ પરિવર્તન; 40 દિવસ સુધી શનિ-મંગળનો અશુભ યોગ રહેશે- આ રાશિના જાતકોનું ખૂલશે ભાગ્ય

Rashi bhavishya: આ તારીખે શનિ રાશિ બદલીને કુંભમાં ફરીથી મંગળ સાથે આવી જશે, જે 17 મે સુધી રહેશે. આ પ્રકારે 40 દિવસ સુધી શનિ-મંગળનો અશુભ યોગ રહેશે જ્યોતિષ ડેસ્ક, 06 … Read More

Angarika chauth: આજે નવરાત્રિનું ચોથું નોરતુ અને અંગારીકા ચોથનો શુભ સંયોગ, વાંચો આ દિવસની ધાર્મિક માન્યતા વિશે

Angarika chauth: વિનાયક ચોથ આજે એટલે કે 5 એપ્રિલ મંગળવારે આવતી ચોથને અંગારક ચોથ કહેવામાં આવે છે ધર્મ ડેસ્ક, 05 એપ્રિલઃAngarika chauth: ધાર્મિક માન્યતાઓમાં વિનાયક ચોથનું ખૂબ જ મહત્ત્વ છે. … Read More

Chaitri Navratri: આજથી ચૈત્રી નવરાત્રી શરુ, અંબાજી મંદિર માં જવારા સાથે નું ઘટ્ટ સ્થાપન કરવામાં આવ્યું

Chaitri Navratri: ચૈત્રી નવરાત્રી માં શ્રદ્ધાળુઓ માટે મંદિર ખુલ્લું રહેતા મોટી સંખ્યા માં યાત્રિકો નો ઘસારો જોવા મળ્યો અહેવાલ: ક્રિષ્ના ગુપ્તા અંબાજી, 02 એપ્રિલ: Chaitri Navratri: હિંદુઓના નવા વર્ષ વિક્રમ … Read More

Hindu Nav Varsh: શક્તિસંચયનાં પર્વ એવાં ચૈત્રી નવરાત્રિ અને અનેક રાજ્યોમાં નૂતન વર્ષ અને નવા સંવત્સરનો પણ આજથી પ્રારંભ થશે

સામાન્ય રીતે હિંદુઓ(Hindu Nav Varsh) કોઇ પણ નવી બાબતનો પ્રારંભ કરવા માટે શુભ દિવસ જ પસંદ કરે છે. એ દૃષ્ટિએ વર્ષનાં કેટલાંક દિવસો વણજોયા મુહૂર્ત તરીકે કે સાડા ત્રણ મુહૂર્ત … Read More

Ambaji Darshan Aarti time: અંબાજી મંદિર માં 2 એપ્રીલ થી દર્શન આરતી નાં સમય માં પણ ફેરફાર

Ambaji Darshan Aarti time: આવતીકાલ થી ચૈત્રી નવરાત્રી નો પ્રારંભ, અંબાજી મંદિર માં ચૈત્રી નવરાત્રી થી દર્શન આરતી નાં સમય માં પણ ફેરફાર, અને નવરાત્રી ના દિવસે ઘટ સ્થાપન નો … Read More

Gudi Padwa 2022: વાંચો, ગુડી પડવોનું મહત્વ અને આ દિવસ સાથે જોડાયેલી ખાસ વાતો

Gudi Padwa 2022: પ્રતિપદા તિથિ 01 એપ્રિલ, શુક્રવારે સવારે 11.53 કલાકથી શરૂ થશે અને બીજા દિવસે, 02 એપ્રિલ, શનિવારના રોજ 11.58 સુધી ચાલુ રહેશે. ધર્મ ડેસ્ક, 01 એપ્રિલ: Gudi Padwa … Read More

Chaitra navratri: એક વર્ષમાં ચાર નવરાત્રિ આવે છે, 2 એપ્રિલથી ચૈત્ર નવરાત્રિ શરુ- વાંચો નવરાત્રિમાં વ્રત કરવાનું મહત્ત્વ કેમ?

Chaitra navratri:વાતાવરણમાં પરિવર્તન સમયે આ નવરાત્રિમાં કરવામાં આવતા વ્રત-ઉપવાસથી ધર્મ લાભ સાથે જ સ્વાસ્થ્ય લાભ પણ મળે છે ધર્મ ડેસ્ક, 31 માર્ચઃ Chaitra navratri: 2 એપ્રિલથી ચૈત્ર મહિનાની નવરાત્રિ શરૂ … Read More