उपमुख्यमंत्री ने शारीरिक साक्षरता प्रशिक्षण कार्यक्रम का उद्घाटन किया

पुलेला गोपीचंद की संस्था की मदद से शिक्षक हमारे बच्चों का शारीरिक विकास करेंगे: सिसोदिया शारीरिक और मानसिक विकास परस्पर जुड़े हैं। कोरोना काल में शारीरिक शिक्षा की बड़ी भूमिका … Read More

સુશાંત મોત કેસ,ડ્રગ્સ કનેક્શન પર NCBની તપાસ તેજ

અહેવાલ: હેમાલી ભટ્ટ ૩૧ ઓગસ્ટ:NCBની ટીમે મુંબઈના ડ્રગ્સ માફિયાઓ પર તવાઈ બોલાવશે,ડ્રગ્સ માફિયા કે જે ખાસ કરીને બોલીવુડ સેલિબ્રિટીઝને ડ્રગ્સ સપ્લાઈ કરે છે.સુશાંત કેસમાં ડ્રગ્સ કનેક્શન સામે આવ્યા બાદ દિલ્લીની … Read More

ટ્વીટર પર ઘટ્યા કંગના રનૌતના ફોલોઅર્સ,અભિનેત્રીએ ખુદ કરી કબૂલાત

અહેવાલ: હેમાલી ભટ્ટ ૩૧ ઓગસ્ટ:અભિનેત્રી કંગના રનૌતે પોતાનુ ટ્વીટર એકાઉન્ટ વેરિફાઇડ કરાવ્યુ,કંગનાએ સ્વીકાર કર્યો કે તેના દરરોજ 40 થી 50 હજાર ફોલોઅર્સ ટ્વીટર પરથી ઘટી રહ્યાં છે.એક ટ્વીટર ફોલોઅર ફેને … Read More

સુરેન્દ્રનગર જિલ્લાના વિવિધ વિસ્‍તારોમાં ધન્‍વંતરી રથ દ્વારા રેપીડ એન્‍ટીજન ટેસ્‍ટ કરવામાં આવ્‍યા

માહિતી બ્યુરો, સુરેન્દ્રનગર:કોરોનાની મહામારીમાં જિલ્લાના નાગરિકોને કોરોના વાયરસના સંક્રમણથી સુરક્ષિત રાખવા અને રોગપ્રતિકારક શક્તિમાં વધારો થાય તેમજ તેમની તંદુરસ્તી જળવાઇ રહે તે માટે જિલ્લા કલેકટરશ્રી કે.રાજેશ અને જિલ્લા વિકાસ અધિકારીશ્રી એસ.કે.હુડ્ડાના … Read More

ભાજપાના નવનિયુક્ત પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલ ઉત્તર ગુજરાત નો પ્રવાસ શક્તિપીઠ અંબાજી ખાતે થી શરૂ કરશે

રિપોર્ટ: ક્રિષ્ના ગુપ્તા અંબાજી,31 ઓગસ્ટ :ગુજરાત ભારતીય જનતા પાર્ટી ના નવનિયુક્ત પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલે પ્રદેશ ની જવાબદારી સંભાળ્યા પછી ઝોનવાઈઝ ગુજરાત નો પ્રવાસ કરી રહ્યા છે સૌરાષ્ટ બાદ … Read More

ભરૂચ જિલ્લાના ત્રણ તાલુકાના 30 ગામોમાં પૂરના પાણીની અસર: 4900 લોકોનુ સલામત સ્થળે સ્થળાંતર

ઉપરવાસમા ભારે વરસાદને કારણે સરદાર સરોવર-નર્મદા બંધમાંથી 10 લાખ ક્યૂસેક પાણી છોડવામાં આવી રહ્યુ છે ભરૂચ જિલ્લાના ત્રણ તાલુકાના 30 ગામોમાં પૂરના પાણીની અસર: 4900 લોકોનુ સલામત સ્થળે સ્થળાંતર પૂર … Read More

ગુજરાત મા વરુણદેવ અતિવૃષ્ટી થી ઉગારે તેમાટે ૧૧ ભુદેવોએ યજ્ઞમા વૈદિક મંત્રોચ્ચાર સાથે આહુતિ અર્પણકરી

અમદાવાદ,૩૧ ઓગસ્ટ:ગુજરાત મા વરુણદેવ ખમૈયા કરે અને અતિવૃષ્ટી થી ઉગારે તે માટે વટવા ના પ્લેટિનિયમ ખાતે નવચંડી યજ્ઞ નુ આયોજન કરાયુ જેમાં ૧૧ ભુદેવો એ યજ્ઞ મા વૈદિક મંત્રોચ્ચાર સાથે … Read More

રાજ્યમાં NDRFની ૧૩ અને SDRFની બે ટીમો તૈનાત પરિસ્થિતિ સંપુર્ણ નિયંત્રણ હેઠળ

રાજ્યમાં અત્યાર સુધી ૧૨૦ ટકા સરેરાશ વરસાદ નોંધાયો : કચ્છમાં ૨૫૧.૬૬ ટકા સરેરાશ વરસાદ રાજ્યમાં થઈ રહેલા સાર્વત્રિક વરસાદ સંદર્ભે સર્વગ્રાહી સમીક્ષા કરતા મુખ્ય સચિવ શ્રી ડૉ. અનિલ મુકી સ્ટેટ … Read More

જામનગરના મુખ્ય વિસ્તારો ગોઠળડૂબ પાણી થી લથબથ…

રિપોર્ટ:જગત રાવલજામનગર શહેર માં ભારે વરસાદ ના કારણે અનેક વિસ્તારોમાં પાણી ભરાયા છે શહેર ના લીમડા લાઇન વિસ્તાર, ગુરુદ્વાર વિસ્તાર અને નવાગામ વિસ્તાર માં ગોઠળ ડૂબ પાણી ભરાયા છે જ્યારે … Read More

જામનગર શહેરમાં ભારે વરસાદ પછી લાલ બંગલા વિસ્તાર આસપાસ ના સરકારી સંકુલો માં પાણી ઘૂસ્યા

રિપોર્ટ:જગત રાવલ જામનગર શહેરમાં ગઈકાલે સાંજે પડેલા ભારે વરસાદ પછી લાલ બંગલા નજીકના વિસ્તારમાં આવેલા તમામ સરકારી સંકુલો માં પાણી ઘૂસ્યા હતા. જામનગરની જિલ્લા પંચાયતની કચેરીનું પટાંગણ પાણીનું તળાવ બની … Read More