સુરેન્દ્રનગર જિલ્લાના વિવિધ વિસ્તારોમાં ધન્વંતરી રથ દ્વારા રેપીડ એન્ટીજન ટેસ્ટ કરવામાં આવ્યા
માહિતી બ્યુરો, સુરેન્દ્રનગર:કોરોનાની મહામારીમાં જિલ્લાના નાગરિકોને કોરોના વાયરસના સંક્રમણથી સુરક્ષિત રાખવા અને રોગપ્રતિકારક શક્તિમાં વધારો થાય તેમજ તેમની તંદુરસ્તી જળવાઇ રહે તે માટે જિલ્લા કલેકટરશ્રી કે.રાજેશ અને જિલ્લા વિકાસ અધિકારીશ્રી એસ.કે.હુડ્ડાના … Read More