મુખ્યમંત્રીશ્રી એ નૂતન વર્ષમાં અંબાજી માતાજીના ભક્તિ ભાવ પૂર્વક દર્શન કરી શિશ ઝુકાવ્યું

મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીએ વિક્રમ સંવત ના નૂતન વર્ષમાં અંબાજી માતાજીના ભક્તિ ભાવ પૂર્વક દર્શન કરી શિશ ઝુકાવ્યું રાજ્ય અને દેશની સલામતી, સમૃદ્ધિ અને પ્રજાની સુખાકારી માટે માતાજીને પ્રાર્થના કરી અંબાજી, … Read More

જાણો અંબાજી મંદિરનો બેસતા વર્ષથી લાભપાંચમ સુધી આરતી અને દર્શનનો સમય

અંબાજી મંદિર દિવાલી ના તહેવારો માં પણ ખુલ્લુ રહેશે..જે અન્નકુટ ધરાવાવનુ છેલ્લા આઢ માસ થી બંધ છે તે પણ બેસતાવર્ષ નાં દિવસે અન્નકુટ સહીત વિશેષ આરતી નો આયોજન અહેવાલ: ક્રિષ્ના … Read More

અંબાજી ટ્રસ્ટ માનસરોવર કુંડ ખાતે સમી એટલે કે ખીજડી ના વ્રુક્ષ નુ પુજન કરવામાં આવ્યુ

અહેવાલ: ક્રિષ્ના ગુપ્તા, અંબાજી અંબાજી, ૨૬ ઓક્ટોબર: યાત્રાધામ અંબાજી માં આજે દશેરા નિમીત ના રાવણ દહન તેમજ શોભાયાત્રા ના કાર્યક્રમો મુલત્વી રાખવામાં આવ્યા હતા જોકે વર્ષ પરંપરા અનુસાર કરાતી ધાર્મીક … Read More

અંબાજી ખાતે નવરાત્રિ પ્રસંગે ૨.૫૦ લાખથી વધુ માઇભક્તોએ માતાજીના દર્શન કર્યા

અંબાજી ખાતે નવરાત્રિ પ્રસંગે ૨.૫૦ લાખથી વધુ માઇભક્તોએ માતાજીના દર્શન કર્યા…….૧૦૪૩ યાત્રિકોએ વ્યસનમુક્ત થવા સંકલ્પ લીધા અહેવાલ: ક્રિષ્ના ગુપ્તા, અંબાજી અંબાજી, ૨૬ ઓક્ટોબર: પ્રસિધ્ધ યાત્રાધામ અંબાજી મુકામે શારદીય નવરાત્રિની આનંદ, … Read More

અંબાજી મંદિર નવરાત્રી દરમિયાન રાત્રી 11 વાગ્યા સુધી ખુલ્લું રહેશે

અંબાજી મંદિર માં દર્શન ના સમય માં કરાયો વધારો નવરાત્રી દરમિયાન રાત્રી 11 વાગ્યા સુધી ખુલ્લું રહેશે અહેવાલ: ક્રિષ્ના ગુપ્તા, અંબાજી અંબાજી, ૧૯ ઓક્ટોબર: અંબાજી માં યાત્રીકોની ભીડ ના સમાચાર … Read More

અંબાજી મંદિર ના ચાચરચોક માં 1008 દીવડા પ્રગટાવી 1008 દીવડા નો ગરબો કોરાવ્યો

અહેવાલ: ક્રિષ્ના ગુપ્તા, અંબાજી અંબાજી, ૧૮ ઓક્ટોબર: નવરાત્રી ના પ્રથમ નોરતે કોરોના ની મહામારી ના કારણે રાજ્યભર ના મંદિરો માં તેમજ પાર્ટીપ્લોટો ખેલૈયા વગર સુમસામ જોવા મળી રહ્યા છે પણ … Read More

અંબાજી મંદિરે દર્શન કરવા જતાં શ્રદ્ધાળુઓ સોશ્યિલ ડિસ્ટન્સ મામલે ભાન ભૂલ્યા

અંબાજી મંદિરે દર્શન કરવા જતાં શ્રદ્ધાળુઓ સોશ્યિલ ડિસ્ટન્સ મામલે ભાન ભૂલ્યા હતા ને કોરોના નો ડર જ ન હોય તે રીતે સોશ્યિલ ડિસ્ટન્સ માં ધજાગરા ઉડાવ્યા અહેવાલ: ક્રિષ્ના ગુપ્તા, અંબાજી … Read More

મા આદ્યશક્તિની આરાધનાના પર્વના અવસરે અંબાજી મંદિરના અદભુત નજારાની એક ઝલક.

અંબાજી, ૧૭ ઓક્ટોબર: મા આદ્યશક્તિની આરાધનાના પર્વ નવરાત્રી અવસરે લાખો શ્રદ્ધાળુઓના આસ્થાકેન્દ્ર ગુજરાતના સુપ્રસિદ્ધ પવિત્ર યાત્રાધામ અંબાજી મંદિરને રોશનીથી સજાવવામાં આવ્યું છે. આ અદભુત નજારાની એક ઝલક.

અંબાજી દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા નવરાત્રિ દરમિયાન વ્યસનમુક્તિ અભિયાન હાથ ધરાયુ

અહેવાલ: ક્રિષ્ના ગુપ્તા, અંબાજી અંબાજી, ૧૭ ઓક્ટોબર: નવરાત્રિ દરમિયાન સમગ્ર દેશમાં અને વિદેશોમાં પણ કરોડો માઈભક્તો ભક્તિભાવપૂર્વક માતાજીની આરાધના, ઉપસના, દર્શન અને પૂજા-અર્ચના સરુ કરી છે ત્યારે જગતજનની આધ્યશક્તિ મા … Read More

શક્તિપીઠ પાવાગઢ અને માતાનો મઢ ના મંદિરો બંધ હોવાથી અંબાજી માં યાત્રિકો ની ભીડ

અંબાજી માં નવરાત્રી નુ ઘટ્ટ સ્થાપન કરી જવારા વાવવા માં આવ્યા,… શક્તિપીઠ પાવાગઢ અને માતાનો મઢ ના મંદિરો બંધ હોવાથી અંબાજી માં યાત્રિકો ની ભીડ અહેવાલ: ક્રિષ્ના ગુપ્તા, અંબાજી અંબાજી, … Read More