મધ્યપ્રદેશના મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણ (Shivraj Singh Chauhan) ભરુચની મુલાકાતે, સીએમએ ધર્મપત્ની સાથે કરી માતા નર્મદાની પૂજા

ભરુચ, 01 એપ્રિલઃમધ્યપ્રદેશના મુખ્યમંત્રીએ ભરૂચના નર્મદા પાર્ક ખાતે “માં નર્મદા મૈયા’ નું પૂજન અર્ચન કરી ધન્યતા અનુભવી હતી. શિવરાજસિંહ ચૌહાણે નિલકંઠેશ્વર મહાદેવ મંદિરમાં ભક્તિભાવ પૂર્વક દર્શન કરી સૌના કલ્યાણની કામના … Read More

મહારાષ્ટ્ર સરકારની ચિંતામાં વધારોઃ સીએમએ આપ્યું 8 દિવસનું અલ્ટિમેટ, અમરાવતીમાં એક અઠવાડીયાનું લોકડાઉન(Lockdown)

મુંબઇ, 22 ફેબ્રુઆરીઃ કોરોનાની રસ ભલે આવી ગઇ છે. પરંતુ કોરોનાની ગાઇડલાઇનનું પાલન કરવુ પણ ખૂબ જ જરુરી છે. ગાઇડલાઇનનું પાલન કરવામાં ન આવવાના કારણે કોરોનાના કેસમાં વધારો થયો છે. … Read More

ગુજરાત બાદ આ રાજ્યમાં પણ આજથી છ મહિના સુધી માસ્ક પહેરવું બન્યું ફરજિયાત, નહીં તો લેવામાં આવશે દંડ

મુંબઇ,21 ડિસેમ્બરઃ સમગ્ર દેશમાં કોરોનાનો પ્રકોપ વધારે રહ્યો છે. હજુ પણ ત્યાં કોરોના વાયરસનો ફેલાવો વધી રહ્યો છે. મહારાષ્ટ્રમાં કોરાનાને રોકવા માટે મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ રવિવારે એક મહત્વની જાહેરાત કરી … Read More

કોરોના સંક્રમણ નિયંત્રણ-જનજીવન પૂર્વવત કરવાની વ્યવસ્થા અંગે સર્વગ્રાહી વિચાર મંથન

¤ મુખ્યમંત્રીશ્રીની જિલ્લા-મહાનગરોના વહિવટીતંત્રના ફિલ્ડ અધિકારીઓ સાથે વિડીયો કોન્ફરન્સ¤જિલ્લા કલેકટરો-મ્યુનિસીપલ કમિશનરો-પોલીસ કમિશનરો પોલીસ અધિક્ષક રેન્જ આઇ. જી કોરોના સંક્રમણ નિયંત્રણ માટે જિલ્લામાં વિશેષ ફરજ પરના સચિવો સાથે¤ ભાવિ રણનીતિ-કોરોના સંક્રમણ … Read More

રાજ્યમાં જરૂરિયાતમંદોને અપાતા અનાજનું એફ.એસ.એલ સ્થિત ફૂડ રિસર્ચ લેબોરેટરીમાં થતું ફૂલપ્રૂફ ટેસ્ટીંગ

અનાજ સહિતના ખાદ્ય પદાર્થોની કવોલિટીમાં ‘નો કોમ્પ્રોમાઇઝ’ સરકારનો ધ્યેય▪કોરોનાની સ્થિતિમાં સરકાર તરફથી કરોડો નાગરિકોને અપાઇ રહેલા ખાદ્યાન્નની ગુણવત્તા સંપૂર્ણ પારદર્શિતાથી ચકાસવા રાત-દિવસ કાર્યરત સાયન્ટિફિક એક્સપર્ટ સ્ટાફ▪ગુણવત્તાના નિયત માપદંડમાં સહેજ પણ … Read More

ગુજરાત ગેસ કંપની લિમિટેડ ના ગેસ નો વપરાશ કરતા ઉદ્યોગ એકમો માટે 4 મોટી રાહત

ગાંધીનગર, ૦૯ મે ૨૦૨૦ મુખ્ય મંત્રીશ્રી વિજય ભાઈ રૂપાણી એ રાજ્યના ઉદ્યોગકારો માટે પ્રવર્તમાન કિરોના વાયરસ ને કારણે ઊભી થયેલી લોક ડાઉન ની સ્થિતિમાં રાહત રૂપ જાહેરાતો કરી છે.મુખ્ય મંત્રીશ્રીના … Read More