Dharma parivartan: ગુજરાતના આ શહેરમાં 100 થી વધુ હિન્દુઓને બળજબરીપૂર્વક ઈસ્લામ ધર્મ અંગીકાર કરાવાયો- વાંચો સંપૂર્ણ અહેવાલ

Dharma parivartan: ગેરકાયદેસર અને કોમી વૈમનસ્ય ફેલાવવાની પ્રવૃતિ કરનાર 9 શખ્સો સામે ભરૂચ પોલીસ ગુનો દાખલ કરતા ખળભળાટ ઉભો થયો ભરૂચ, 15 નવેમ્બર:Dharma parivartan: આમોદના કાંકરિયા ગામના 37 આદિવાસી પરિવારોને … Read More

Maa Annapurna at kashi: 108 વર્ષ બાદ કાશી વિશ્વનાથ ધામ પહોંચી દુર્લભ પ્રતિમા, CM યોગી દ્વારા થઇ પ્રાણ પ્રતિષ્ઠા- જુઓ વીડિયો

Maa Annapurna at kashi: આ પ્રાચીન પ્રતિમા કેનેડા કઈ રીતે પહોંચી તે આજે પણ રહસ્ય જ છે. લોકોના કહેવા પ્રમાણે દુર્લભ અને ઐતિહાસિક સામગ્રીઓની તસ્કરી કરનારાઓએ પ્રતિમાને કેનેડા લઈ જઈને … Read More

Devuthani Ekadashi: આજે અને કાલે દેવઉઠી એકાદશી, આ દિવસે ભગવાન જાગે છે, દેવતાઓના દિવસ અને રાતની ગણતરી કેવી રીતે થાય છે?

Devuthani Ekadashi: દેવઉઠી એકાદશીથી લગ્ન અને અન્ય બધા શુભ કામ શરૂ થયા ધર્મ ડેસ્ક, 14 નવેમ્બરઃ Devuthani Ekadashi: તિથિ ભેદના કારણે આ વખતે 14 અને 15 નવેમ્બરના રોજ દેવઉઠી એકાદશી … Read More

Shankh:ઘરમાં શંખ રાખવાથી થશે ફાયદો, વાસ્તુ શાસ્ત્રમાં શંખનાદ છે ઘણું મહત્વ- વાંચો વિગત

Shankh: કહેવામાં આવે છે કે, જ્યાં શંખ હોય છે ત્યાં લક્ષ્મીનો વાસ હોય છે. શંખના આકાર, ધ્વનિ અને સુંદરતાથી તેની ગુણવતા નક્કી થાય છે. ધર્મ ડેસ્ક, 13 નવેમ્બરઃ Shankh: ઘરમાં … Read More

Annapurna Mata Murti: 100 વર્ષ પહેલા ચોરી થઈને કેનેડા પહોંચેલી માતા અન્નપૂર્ણાની મૂર્તિ ભારત લવાઈ- વાંચો વિગત

Annapurna Mata Murti: આ મૂર્તિની સ્થાપના 15 નવેમ્બરે કાશી વિશ્વનાથ મંદિરમાં ધામધૂમ પૂર્વક કરવામાં આવશે નવી દિલ્હી, 11 નવેમ્બરઃ Annapurna Mata Murti: 100 વર્ષ પહેલા ચોરી થઈને કેનેડા પહોંચી ગયેલી … Read More

Jalaram Jayanti: ભગવાન શ્રી રામના પરમ ભક્ત જલારામ બાપાની 222મી જન્મજયંતિ ! વાંચો તેમના જીવન વિશે

Jalaram Jayanti: જલારામ બાપાએ ‘સદાવ્રત’ કેન્દ્રમાં લોકોને અવિરત ભોજન ખવડાવવાનું ચાલુ રાખ્યું. બાપાના મૃત્યુને સેંકડો વર્ષ વીતી ગયા છે, પરંતુ આજે પણ જલારામના શિષ્યો વીરપુરમાં ‘સદાવ્રત’ ચલાવી રહ્યા છે ધર્મ … Read More

kali chaudas 2021: વાંચો, કાળી ચૌદસનું મહત્વ અને પૂજા કરવાની પદ્ધતિ

kali chaudas 2021: કાલી ચૌદસને નરક ચૌદસ અથવા રૂપ ચૌદસ તરીકે પણ ઓળખવામાં આવે છે. દરેક વ્યક્તિએ આ દિવસે દેવી કાલીની પૂજા કરવી જોઈએ ધર્મ ડેસ્ક, 03 નવેમ્બરઃ kali chaudas 2021: દિવાળીના … Read More

Dhanteras: શાસ્ત્રો આધારિત ધનતેરસનું મહત્વ અને આ દિવસ સાથે જોડાયેલા તથ્યો વિશે ડો. મૌલી રાવલ પાસેથી…

Dhanteras: માનવામાં આવે છે કે, આ તેરસના દિવસે ભગવાન ધન્વંતરિનો જન્મ થયો હતો. આ કારણોસર આ પર્વને ધનતેરસ કહેવામાં આવે છે ધર્મ ડેસ્ક, 02 નવેમ્બરઃ Dhanteras: હિંદુ પંચાગ અનુસાર કાર્તિક … Read More

Announces Haj 2022: કેન્દ્રીય લઘુમતી બાબતોના મંત્રી નકવી દ્વારા હજ 2022ની જાહેરાત, ભારતીય હજ યાત્રીઓ ‘વોકલ ફોર લોકલ’ને કરશે પ્રમોટ

Announces Haj 2022: હજ 2022 માટે 1 નવેમ્બરથી ઓનલાઇન અરજી પ્રક્રિયા શરૂ; છેલ્લી તારીખ 31 જાન્યુઆરી, 2022 નવી દિલ્હી, 01 નવેમ્બરઃ Announces Haj 2022: હજ 2022 માટેની ઓનલાઇન અરજી પ્રક્રિયા … Read More

Gau Vats ekadashi & vasubaras: આજે રમા એકાદશી અને વાઘ બારસ, આ દિવસે વિષ્ણુ-લક્ષ્મી સાથે ગાયની પૂજા પણ કરવી જોઇએ

Gau Vats ekadashi & vasubaras: આજે વિષ્ણુજી અને લક્ષ્મીજી સાથે ગાયની અને તેના વાછરડાની પણ પૂજા કરો. ગોવસ્ત બારસ ગાયના પ્રત્યે શ્રદ્ધા પ્રકટ કરવાનો દિવસ છે. ધર્મ ડેસ્ક, 01 નવેમ્બરઃGau … Read More