Surya gochar rashi parivartan: આવતા 29 દિવસ સુધી આ રાશિઓનુ ભાગ્ય ચમકશે, સૂર્ય દેવની રહેશે વિશેષ કૃપા

Surya gochar rashi parivartan: સૂર્યદેવ 16 ડિસેમ્બરથી 14 જાન્યુઆરી 2022 સુધી ધનુ રાશિમાં વિરાજમાન રહેશે જ્યોતિષ ડેસ્ક, 17 ડિસેમ્બરઃ Surya gochar rashi parivartan: આજે સૂર્ય દેવે વૃશ્ચિક રાશિમાંથી ધનુ રાશિમાં … Read More

Durga saptashati: બે દિવસ સામૂહિક દુર્ગા સપ્તશતીનું આયોજન, દિવ્ય દર્શન થશે નર્મદા કિનારે

ભરુચ, 10 ડિસેમ્બરઃ Durga saptashati: નર્મદા બચાવો અભિયાનને વધારે વેગવંતુ બનાવવા એક યોગી કે જે છેલ્લા 415 દિવસથી ઉપવાસ પર છે તેમના દિવ્ય દર્શન અને તેમના આ કાર્યમાં સહાયભૂત થવા, … Read More

Champa shashti: આજે ચંપા ષષ્ઠી ભગવાન કાર્તિકેયને છે સમર્પિત, આ દિવસે શિવજીને રીંગણ બાજરીનો ધરાવવામાં આવે છે ભોગ

Champa shashti: સ્કંદ પુરાણ અનુસાર, આ તહેવાર ભગવાન કાર્તિકેયને સમર્પિત છે. આથી આ તહેવારને સ્કંદ ષષ્ઠી પણ કહેવામાં આવે છે ધર્મ ડેસ્ક, 09 ડિસેમ્બરઃ Champa shashti: માગશર મહિનાના સુદ પક્ષની … Read More

Shukrvar upay: નોકરી સંબંધી દરેક પરેશાની દૂર કરવા શુક્રવારના દિવસે કરો આ ઉપાય

Shukrvar upay: શુક્રવારે માતા લક્ષ્મીની પૂજા કરવાથી અને ઉપાયો કરવાથી નોકરી સંબંધી પરેશાનીઓ પણ દૂર હોય છે ધર્મ ડેસ્ક, 26 નવેમ્બરઃ Shukrvar upay: શુક્રવારના દિવસે માતા લક્ષ્મીને સમર્પિત ગણાય છે. … Read More

The principle of karma: શ્રી કૃષ્ણએ ભગવદ્ ગીતામાં કહ્યું છે કે તુ કર્મ કર,કોઈ પણ અપેક્ષા વગર તુ તારુ કર્મ કર

The principle of karma: કર્મ નો સિદ્ધાંત માણસ કોઈ પણ કર્મ કરે છે ત્યારે એનુ શુ પરિણામ આવશે તે કોઈ નથી જાણતુ હોતુ.જાણતા-અજાણતા આપણા થી કોઈ એવુ કર્મ થઈ જાય … Read More

Tulsi vivah: અમેરિકાના કેલિફોર્નિયાના બેલફ્લાવર સિટીના શ્રીજી મંદિર ખાતે રવિવારે તુલસી વિવાહનો પાવન અવસર યોજાયો

Tulsi vivah: હિન્દુધર્મની માન્યતા મુજબ ભગવાન વિષ્ણુ સહિત દેવગણ ચાર મહિનાની યોગનિંદ્રામાંથી જાગે છે. તુલસીમાતાને મા-લક્ષ્મીનું સ્વરૂપ માનવામાં આવે છે કેલિફોર્નિયા, 25 નવેમ્બરઃ Tulsi vivah: ભારતીયો વિદેશમાં વસી જાય પણ … Read More

lord shiva secrets: સોમવાર એટલે મહાદેવનો વાર જાણો, શિવજી સાથે જોડાયેલ આ રહસ્યો?

lord shiva secrets: માનવામાં આવે છે કે, સોમવારે ભગવાન શિવની સાચા મનથી પૂજા કરવામાં આવે તો તમામ દુ:ખ દૂર થાય છે અને મનોકામના પૂર્ણ થાય છે ધર્મ ડેસ્ક, 22 નવેમ્બરઃlord … Read More

Chanakya Niti: બુદ્ધિશાળી વ્યક્તિઓ ક્યારેય આ 5 વસ્તુઓને જાહેરમાં કરતા નથી- વાંચો વિગત

Chanakya Niti: આચાર્ય ચાણક્ય દ્વારા ચાણક્ય નીતિમાં વર્ણવેલ નીતિઓ આજે પણ પ્રાસંગિક છે જ્યોતિષ ડેસ્ક, 20 નવેમ્બરઃ Chanakya Niti: ચાણક્ય નીતિ આચાર્ય ચાણક્ય રાજકારણના મહાન વિદ્વાન હતા. આચાર્ય ચાણક્ય દ્વારા … Read More

Kartik purnima: આજે કારતક પૂનમ એટલે કે દેવ દિવાળી, 18 થી શરુ થઇ અને 19 નવેમ્બરે પૂર્ણ થશે પૂનમ

Kartik purnima: આ વર્ષે પૂનમ તિથિ 18 નવેમ્બરે સવારે લગભગ 11.34 થી શરૂ થઈ રહી છે. 19 તારીખે દિવસમાં લગભગ 1.20 વાગ્યા સુધી રહેશે. વ્રત-તહેવારનો નિર્ણય કરનાર નિર્ણય સિંધુમાં ઉલ્લેખવામાં … Read More

Surya Grahan 2021: આ દિવસે થશે સાલનું આખરી સૂર્ય ગ્રહણ, જાણો કઇ બાબતોનું ધ્યાન રાખવું?

Surya Grahan 2021: શાસ્ત્ર અનુસાર 12 રાશિઓ પર ગ્રહણની વધુ કે ઓછો દુષ્પ્રભાવ થઈ શકે છે. સામાન્ય રીતે ગ્રહણને અશુભ અને ફળદાયી માનવામાં આવે છે જ્યોતિષ ડેસ્ક, 16 નવેમ્બરઃ Surya … Read More