Shriram Pran Pratishtha: ભગવાન રામચંદ્રજીની ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા; ગુજરાત વિધાનસભા ગૃહમાં પસાર થયો ઐતિહાસિક સંકલ્પ

Shriram Pran Pratishtha: સર્વાંગી વિકાસની-દરેક પરિવારને માથે પાકી છતની-પોષણ અને આરોગ્ય સુખાકારીની-હર ઘર જલ અને ઘર ઘર બિજલીની-સહકારથી સમૃદ્ધિની મોદીજીની ગેરંટી એ રામરાજ્યની નિશાની છે: મુખ્યમંત્રી ગાંધીનગર, 05 ફેબ્રુઆરી: Shriram … Read More

Speaker of Gujarat Vidhansabha: ગુજરાતના ઇતિહાસમાં પ્રથમવાર આજે વિધાનસભા ગૃહના અધ્યક્ષ તરીકે પ્રથમ મહિલા ડો.નીમાબેનની નિમણૂંક

Speaker of Gujarat Vidhansabha: ચૌદમી ગુજરાત વિધાનસભામાં નવમા સત્રના પ્રથમ દિવસે વિધાનસભા ગૃહમાં શાસક પક્ષના નેતા અને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલે આજે ડૉ.નીમાબેન  આચાર્યની ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ તરીકે વરણી માટે કરેલી … Read More

ગુજરાત વિધાનસભા ગૃહ(Gujarat vidhansabha)માં 20 વર્ષ બાદ અનોખો નજારોઃ સ્પીકર પેનલમાં કોંગ્રેસના આ ધારાસભ્યને મળ્યું સ્થાન- કોંગ્રેસના ધારાસભ્યોમાં ભારે ઉત્સાહમાં

ગાંધીનગર, 26 માર્ચઃ ગુજરાત વિધાનસભા ગૃહ(Gujarat vidhansabha)માં 20 વર્ષ બાદ અનોખો નજારો જોવા મળ્યો હતો. વિધાનસભા અધ્યક્ષની ખુરશી પર કોંગ્રેસના ભીલોડાના ધારાસભ્ય અનિલ જોષિયારા જોવા મળ્યા હતા. ગૃહમાં અધ્યક્ષ સહિત … Read More

રાજ્યના છેવાડાના ગામ સુધી “નલ સે શુદ્ધ જલ”(nal se jal) પહોંચાડવા ગુજરાત સરકાર સંકલ્પબદ્ધ છે: મુખ્યમંત્રી

વિધાનસભાથી મુખ્યમંત્રી બોલે છે…… 2022 સુધીમાં સમગ્ર રાજ્યમાં નલ સે જલ (nal se jal) યોજના દ્વારા રાજ્યના દરેક વિસ્તારને પાણીદાર બનાવવાનું લક્ષ્ય છે અહેવાલ: અમિતસિંહ ચૌહાણ ગાંધીનગર, ૦૬ માર્ચ: વિધાનસભાના … Read More