રાજ્યની સ્થિતિ જોતા સૌરાષ્ટ્રના લોકોએ રાખ્યું સ્વચ્છિક લોકડાઉન (self lockdown), જાણો ક્યા ક્યા છે લોકડાઉન !

રાજકોટ, 12 એપ્રિલઃ સમગ્ર દેશ અને ગુજરાત રાજ્યમાં કોરોનાનો કહેર વરસી રહ્યો છે. રોજના કોરોના કેસમાં વધારો થઇ રહ્યો છે, તો બીજી તરફ તંત્ર લોકડાઉનને લઇને ચૂપી સાંધી છે. સૌરાષ્ટ્રમાં … Read More

વધતા કેસોને લઇ રાજ્ય સરકારે લીધો મોટો નિર્ણય: સરકારી અને ખાનગી કોલેજો(gujarat education)માં પ્રત્યક્ષ શૈક્ષણિક કાર્ય આ તારીખ સુધી બંધ રહેશે!

ગાંધીનગર, 11 એપ્રિલઃ કોરોનાના વધતા જતાં સંક્રમણને ધ્યાનમાં રાખીને સરકારે મહત્વનો નિર્ણય લીધો છે. રાજ્ય સરકારે ગુજરાતની રાજ્યની તમામ સરકારી અને ખાનગી કોલેજોમાં(gujarat education) પ્રત્યક્ષ શૈક્ષણિક કાર્ય (ઑફલાઈન)આગામી ૩૦મી એપ્રીલ … Read More

કોરોનાની ચેઈન તોડવા માટે રાજકોટ પોલીસે(Rajkot police) આપ્યો અનોખી રીતે આ સંદેશ…

અમદાવાદ, 11 એપ્રિલઃ રાજકોટ શહેરના ગાંધીગ્રામ પોલીસ(Rajkot police) સ્ટેશન દ્વારા પણ કોરોના સંક્રમણ અટકાવવા વેક્સીન લેવા તેમજ માસ્ક પહેરવા અંગે લોકોને જાગૃત કરવા માટે એક નવતર પ્રયોગ અપનાવ્યો છે. રાજકોટમાં ચિત્રનગરીના … Read More

ઓમશાંતિઃ મહામંડલેશ્વર વિશ્વંભર ભારતીજી મહારાજ(shree bharti maharaj)થયા બ્રહ્માલીન, વડાપ્રધાન મોદીએ આપી શ્રદ્ધાજલિ

અમદાવાદ, 11 એપ્રિલઃ અમદાવાદ સરખેજ ખાતે ભારતી આશ્રમ ખાતે મોડી રાત્રે ભારતીજી મહારાજ(shree bharti maharaj)નું નિધન થયું હતું. હાલ સરખેજ ખાતે પાર્થિવ દેહને દર્શનાર્થે રખાયો છે. બાદમાં જુનાગઢ ભવનાથ તળેટી … Read More

રાજ્ય(gujarat)ના આ શહેરોમાં કરફ્યુના સમયમાં થયો ફેરફાર, કોરોનાના કેસો વધતા લેવામાં આવ્યો આ નિર્ણય

દાહોદ, 10 એપ્રિલઃ હાલ સમગ્રદેશમાં કોરોનાના કેસ વધી રહ્યાં છે, ત્યાં ગુજરાત(gujarat)ની વાત કરીએ તો કોરોનાના કેસમાં સતત વધારો થઇ રહ્યો છે. જેના કારણે હવે દરેક જિલ્લાનાં વહીવટી તંત્રો દ્વારા … Read More

મુંબઇના સિદ્ધિવિનાયક બાદ ગુજરાતનું આ મંદિર(temple closed) પણ દર્શનાર્થીઓ માટે કરાયુ બંધ, ટ્રસ્ટ દ્વારા લેવાયો નિર્ણય

સોમનાથ, 10 એપ્રિલઃ ગુજરાતમાં કોરોનાનું સંક્રમણ સતત વધતું જઇ રહ્યું છે. કોરોનાના કેસો ઘટવાનું નામ નથી લઇ રહ્યાં. ત્યારે રાજ્યમાં એક પછી એક મહત્વના સ્થળો તેમજ મંદિરો બંધ થઇ રહ્યાં … Read More

TRBમાં ફરજ બજાવતી મહિલાને સહકર્મી સાથે થયો પ્રેમ: લગ્ન માટે દબાણ કરતા પ્રેમીએ મહારાષ્ટ્ર લઇ જઇ નદીમાં ફેંકી દીધી,TRB જવાન વિરુદ્ધ હત્યા-અપહરણનો ગુનો દાખલ

સુરત, 10 એપ્રિલઃસુરતમાં પ્રેમપ્રકરણમાં હત્યાની સનસની ઘટના સામે આવી છે. TRBમાં ફરજ બજાવતી મહિલાને સહકર્મી સાથે પ્રેમ થયો હતો. મહિલા સહકર્મી TRB જવાને લગ્ન માટે દબાણ કરતી હતી. જેથી છુટકારો … Read More

સુરતઃ સીઆર પાટીલ(C.R Patil)ને સવાલને લઇ ભડક્યા મુખ્યમંત્રી વિજય રુપાણી- વાંચો શું છે મામલો…

સુરત, 10 એપ્રિલઃ આજે મુખ્યમંત્રી વિજય રૂપાણીના હસ્તે ધન્વંતરી રથનું લોકાર્પણ કરાયું છે. રાજ્ય મકાન અને અન્ય બાંધકામ શ્રમયોગી કલ્યાણ બોર્ડ દ્વારા યોજના અમલમાં 22 જિલ્લામાં હયાત 34 રથમાં વધુ 20 … Read More

ગુજરાત પ્રદેશ કોંગ્રેસ(Gujarat congress) પ્રવક્તા જયરાજસિંહે કર્યા આકરા સવાલ, પુછ્યુ- 5 હજાર રેમડીસીવીર ઇન્જેક્શનનો જથ્થો ભાજપ કાર્યાલય પર કેવી રીતે આવ્યો ?

શું કમલમ્ ફાર્માસ્યુટીકલ કંપની છે ?શું કમલમ્ રજીસ્ટર્ડ હોસ્પિટલ છે ? જો જવાબ ” ના ” હોય તો સી.આર પાટીલે પાંચ હજાર જેટલો રેમડીસીવીરનો જથ્થો ક્યાંથી કેવી રીતે અને કયા … Read More

ઝાયડસ હોસ્પીટલમાં ફરી શરુ થશે રેમડેસિવીર(remdesivir injection)નું વેચાણ: લાંબી લાઈનો લગતી હોવાથી હોસ્પીટલે વેચાણ કર્યું હતું બંધ

અમદાવાદ, 10 એપ્રિલઃ રાજ્યમાં દિન પ્રતિદિન કોરોના કહેર વરસાવી રહ્યો છે અને તેની સામેની લડાઈમાં હથિયાર મનાતા રેમડેસિવીર ઇન્જેક્શન(remdesivir injection)ની તંગી પણ વર્તાઈ રહી છે.ત્યારે રાજકોટને ૧૦૦૦૦ રેમડેસિવીર ઇન્જેક્શનનો જથ્થો … Read More