Teenagers Corona Vaccination Mega Drive: ટીનેજર્સ કોરોના રસીકરણ “મેગા ડ્રાઇવ” આજથી સમગ્ર રાજ્યમાં પ્રારંભ થયો

Teenagers Corona Vaccination Mega Drive: કાળમુખા કોરોનાના પ્રતિકાર માટે ટીનેજર્સને રસીનું સુરક્ષા કવચ પ્રાપ્ત થયુ: આરોગ્ય મંત્રી ઋષિકેશભાઇ પટેલ Teenagers Corona Vaccination Mega Drive: કોરોના રસીકરણ “મેગા ડ્રાઇવ” થી ટીનેજર્સને … Read More

Approves 2 covid-19 vaccine: ભારતમાં વધુ બે કોરોના વેક્સીન અને એન્ટી વાયરલ દવાને મંજૂરી અપાઈ- વાંચો વિગત

Approves 2 covid-19 vaccine: સ્વાસ્થ્ય મંત્રી મનસુખ માંડવિયાએ કહ્યુ હતુ કે, જે નવી વેક્સીનને મંજૂરી આપવામાં આવી છે તેમાં કોવોવેક્સ અને કોર્બેવેક્સનો સમાવેશ થાય છે નવી દિલ્હી, 29 ડિસેમ્બરઃApproves 2 … Read More

Gujarat health department: મહત્વ નો નિર્ણય, હવે આરોગ્ય વિભાગના અધિકારી-કર્મચારીઓએ બદલી માટે ઓનલાઈન અરજી કરવાની રહેશે

Gujarat health department: ઓનલાઈન મળેલ અરજીઓ ના આધારે જ બદલી અંગેના નિર્ણય કરવામાં આવશે અને તે સિવાયની અરજીઓ ધ્યાને લેવામાં આવશે નહીં જેથી તમામ કર્મીઓએ હવે ઓનલાઈન અરજી કરવાની રહેશે … Read More

india quarantine free entry: ભારતની 99 દેશોના પ્રવાસીને ક્વોરેન્ટાઇન ફ્રી એન્ટ્રીની મંજૂરી- વાંચો વિગત

india quarantine free entry: ભારતે ગયા માર્ચમાં ટુરિસ્ટ વિઝા સસ્પેન્ડ કર્યા હતા અને 15મી ઓક્ટોબરથી તેનો પ્રારંભ કર્યો છે. કેટેગરી એમાં આવતા 99 દેશોના પ્રવાસીઓએ ભારતના આગમનના 72 કલાક પહેલા … Read More

Niramay Gujarat Abhiyan: અમદાવાદ જિલ્લામાં નિરામય ગુજરાત અભિયાનનો આરોગ્ય મંત્રી ઋષિકેશભાઈ પટેલના હસ્તે શુભારંભ

Niramay Gujarat Abhiyan: નિરામય ગુજરાતની આરોગ્યલક્ષી નવતર પહેલ નાગરિકોને નિરામય બનાવશે: આરોગ્ય મંત્રી ઋષિકેશભાઇ પટેલ રાજ્યના નાગરિકોને કવચ સમાન કોરોના રસીના બંને ડોઝ લઇ સુરક્ષિત બનવા અનુરોધ કરતા આરોગ્ય મંત્રી … Read More

Corona variant AY.4.2: કોરોનાના AY.4.2 વેરિઅન્ટથી સરકાર ચિંતિત, આરોગ્ય મંત્રીએ કહ્યું- સરકારની નજર આ મામલે છે અને તપાસ થઇ રહી છે

Corona variant AY.4.2: સ્વાસ્થ્ય મંત્રીએ કહ્યુ કે ભારતીય તબીબી સંશોધન પરિષદ અને રાષ્ટ્રીય રોગ નિયંત્રણ કેન્દ્રની ટીમ પર વિભિન્ન પ્રકારનુ અધ્યયન અને વિશ્લેષણની જવાબદારી છે નવી દિલ્હી, 26 ઓક્ટોબરઃ Corona … Read More

WHO Appracoate India: WHOએ ભારતમાં ચાલી રહેલા રસીકરણ અભિયાનના કર્યા વખાણ, કોવેક્સિન વિશે કરી ચર્ચા- વાંચો શું કહ્યું ?

WHO Appracoate India: કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયાએ WHOના વડા સાથે આરોગ્ય સંબંધિત વિભિન્ન મુદ્દાઓ પર ચર્ચા કરી. તેમણે કોવિડ-19 વિુદ્ધ ભારત સરકારના પ્રયાસોન પ્રશંસા કરી નવી દિલ્હી, 21 ઓક્ટોબરઃ … Read More

Vaccination Update: ભારતમાં વેક્સીનેશનનો આંકડો 90 કરોડને પાર, સ્વાસ્થ્ય મંત્રી મનસુખ માંડવિયાએ આપી માહિતી

Vaccination Update: આરોગ્ય મંત્રાલયે કહ્યું કે, રસીના 5.28 કરોડથી વધુ ડોઝ હજુ પણ રાજ્યો / કેન્દ્રશાસિત પ્રદેશો પાસે ઉપલબ્ધ છે, જેનો ઉપયોગ થયો નથી નવી દિલ્હી, 03 ઓક્ટોબરઃ Vaccination Update: … Read More

Civil OPD helpline number: અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં O.P.D. સેવા માટે હેલ્પલાઇન નંબર કાર્યરત

હોસ્પિટલના ઓ.પી.ડી. અને ટ્રોમા સેન્ટરમાં PMJAY-MA કાર્ડના લાભાર્થીઓ માટે અલાયદી વ્યવસ્થા ઉભી કરાઇ PMJAY-MA યોજનાના લાભાર્થીઓને શ્રેષ્ઠ અને ઝડપી સારવાર આપવા સિવિલ હોસ્પિટલ તંત્ર કટિબધ્ધ છે : ડૉ. રાકેશ જોષી, … Read More

PMJAY-MA: સિવિલ હોસ્પિટલ થી રાજ્યભરમાં “આપ કે દ્વાર આયુષ્યમાન” મેગા ડ્રાઇવનો શુભારંભ કરાવતા આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ

PMJAY-MA:: પ્રજાના પ્રશ્નો, ફરિયાદો અને સૂચનોની રજૂઆત માટેના દ્વાર હંમેશા ખુલ્લા છે : આરોગ્યમંત્રી 100 દિવસ ચાલનારા આ મેગાડ્રાઇવમાં 80 લાખ કુટુંબો એટલે કે અંદાજીત 4 કરોડ વ્યક્તિઓને આવરી લઇ … Read More