Kevda Trij vrat katha: આજે કેવડાત્રીજ, વાંચો પૌરાણિક મહત્વ અને કથા

Kevda Trij vrat katha: સ્ત્રીઓ આ દિવસે નિર્જળ ઉપવાસ કરે છે અને સાંજે વિધિપૂર્વક શિવ-પાર્વતીની પૂજા આરતી અને કેવડાત્રીજના વ્રતની કથા સાંભળે છે ધર્મ ડેસ્ક, 30 ઓગષ્ટઃ Kevda Trij vrat … Read More

Bhadaro month: 25 સપ્ટેમ્બર સુધી ભાદરવા મહિનો, જાણો પુરાણો શું કહે છે આ મહિના વિશે

Bhadaro month: આ ચાતુર્માસના ચાર પવિત્ર મહિનામાં બીજો મહિનો પણ છે. ધર્મ ડેસ્ક, 29 ઓગષ્ટઃ Bhadaro month: હિંદુ કેલેન્ડરનો ભાદરવા મહિનાનો સુદ પક્ષ 25 સપ્ટેમ્બર સુધી રહેશે. આ મહિનો આજથી … Read More

Last day of Sravan: શિવભકિત અને કૃષ્ણભકિતના પાવનકારી શ્રાવણ માસનું આજે સમાપન

Last day of Sravan: આજે શનિવારની અમાસ જેને શનિશ્વરી અમાસ કહેવામાં આવે છે જે ઘણી શુભ છે ધર્મ ડેસ્ક, 27 ઓગષ્ટઃLast day of Sravan: દેવાધિદેવ મહાદેવ તેમજ કૃષ્ણ ભગવાનની ભકિતના … Read More

2 days of Amavsya: 2 દિવસ બને છે અમાસનો યોગ, શુક્રવારની અમાસને માનવામાં આવે છે શુભ- વાંચો વિગત

2 days of Amavsya: 27 ઓગસ્ટના શનિવારે આ વર્ષની છેલ્લી શનિશ્ચરી અમાસ રહેશે ધર્મ ડેસ્ક, 26 ઓગષ્ટઃ2 days of Amavsya: શ્રાવણ મહિનામાં શનિશ્ચરી અમાસનો શુભ સંયોગ બનશે. શ્રાવણની શનિશ્ચરી અમાસ … Read More

Numerology: આ તારીખોમાં જન્મેલા લોકોને ગુરુવારે સારા સમાચાર મળશે, આવકમાં વધારો થઈ શકે

Numerology: અંકશાસ્ત્ર વ્યક્તિનું ભવિષ્ય, સ્વભાવ અને વ્યક્તિત્વ દર્શાવે છે. દરેક સંખ્યા અનુસાર, અંકશાસ્ત્રમાં સંખ્યાઓ છે. નંબર કાઢવા માટે જન્મ તારીખ જરૂરી છે. જ્યોતિષ ડેસ્ક, 25 ઓગષ્ટઃ Numerology: જ્યોતિષની જેમ અંકશાસ્ત્ર … Read More

Budh Pradosh vrat:આજે પ્રદોષ વ્રત, આ દિવસે મહાદેવની પૂજા કરવામાં આવે છે- વાંચો પૌરાણિક મહત્વ

Budh Pradosh vrat: બુધ પ્રદોષનું વ્રત કરવાથી દરેક પ્રકારના રોગ, શોક, દોષ અને ક્લેશ દૂર થઈ જાય છે. ધર્મ ડેસ્ક, 24 ઓગષ્ટઃBudh Pradosh vrat: આ વખતે પ્રદોષ વ્રત બુધવારના રોજ … Read More

Aja ekadashi: શ્રાવણ મહિનાની એકાદશીને અજા કે જયા એકાદશી કહેવામાં આવે છે, વાંચો અજા એકાદશી વ્રત કથા

Aja ekadashi: પંચાગ ભેદના કારણે અનેક જગ્યાએ 22 તો થોડી જગ્યાએ 23 ઓગસ્ટના રોજ એકાદશી વ્રત કરવામાં આવશે ધર્મ ડેસ્ક, 23 ઓગષ્ટઃ Aja ekadashi: શ્રાવણ મહિનાની એકાદશીને અજા કે જયા … Read More

2 days celebrated krishna janmotsav: જાણો શા માટે બાળ ગોપાલનો જન્મોત્સવ 2 દિવસ સુધી ઊજવાય છે?

2 days celebrated krishna janmotsav: શ્રાવણ મહિનાના વદ પક્ષની રાતનાં સાત મુહૂર્ત વીતી ચૂક્યાં હતાં અને આઠમો પ્રહર શરૂ થઈ ગયો હતો. રોહિણી નક્ષત્ર હતું, જયંતિનો સંયોગ બનતો હતો અને … Read More

Panjiri recipe: બાળ ગોપાલના જન્મપર્વે બનાવો કાન્હાનો ભાવતો પંજરીનો પ્રસાદ

Panjiri recipe: કાન્હાને માખણ મિશ્રી તો ભાવે છે અને આ વાત તો દરેક વ્યક્તિ આ જાણે છે, પરંતુ શું તમે જાણો છો કે શ્રીકૃષ્ણને ધાણા પંજરીનો પ્રસાદ પણ ખૂબ પ્રિય … Read More

Sitala satam 2022: આજે શીતળા સાતમ, આ વ્રત-પર્વનું ધાર્મિક મહત્ત્વ, પૂજાવિધિ અને કથા

Sitala satam 2022: લોકમાન્યતા મુજબ છઠ્ઠના દિવસે શીતળા માતાજી ઘરે-ઘરે ફરે છે અને ચુલામાં આળોટે છે. જેથી લોકો રાંધણ છઠ્ઠની રાત્રે ઘરના ચુલાની સાફ-સફાઈ અને પૂજા કરીને ચૂલો ઠારી દે … Read More