Vishwakarma jayanti 2022: ભગવાન વિશ્વકર્મા છે દેવતાઓના શિલ્પી, સોનાની લંકા અને શ્રીકૃષ્ણની દ્વારિકા નગરીનું કર્યું હતું નિર્માણ

Vishwakarma jayanti 2022: શિલ્પકાર એટલે એન્જીનિયર. દેવી-દેવતાઓના ભવન, મહેલ, રથ, હથિયારોનું નિર્માણ વિશ્વકર્મા જ કરે છે. ધર્મ ડેસ્ક, 17 સપ્ટેમ્બરઃ Vishwakarma jayanti 2022: આજે ભગવાન વિશ્વકર્માની જયંતી ઊજવવામાં આવે છે. … Read More

Gyanvapi case Judgment: જ્ઞાનવાપી કેસમાં જિલ્લા કોર્ટે મોટો ચુકાદો આપ્યો, ઓવૈસીએ કહ્યું- આ નિર્ણય વિરુદ્ધ અરજી કરવી જોઇએ- વાંચો શું છે કોર્ટનો ચુકાદો

Gyanvapi case Judgment: અદાલતે આ કેસની સુનાવણી કરતા કહ્યું હતું કે, આ મામલો સુનાવણી યોગ્ય છે અને હવે આ કેસમાં આગળની સુનાવણી 22 સપ્ટેમ્બરના રોજ થશે. નવી દિલ્હી, 12 સપ્ટેમ્બરઃ … Read More

Shankaracharya swami swaroopanand saraswati passes away: દ્વારકા તથા શારદા પીઠના શંકરાચાર્ય સ્વરૂપાનંદ સરસ્વતીનું નિધન

Shankaracharya swami swaroopanand saraswati passes away: 1982માં ગુજરાતના દ્વારકા શારદા પીઠ અને બદ્રીનાથમાં જ્યોતિર મઠના શંકરાચાર્ય બન્યા હતા દ્વારકા, 11 સપ્ટેમ્બરઃ Shankaracharya swami swaroopanand saraswati passes away: દ્વારકા તથા શારદા … Read More

Shradh paksha 2022: ફક્ત ધાર્મિક જ નહીં, ખગોળની દ્રષ્ટિએ, પર્યાવરણનાં સંબંધમાં પણ શ્રાદ્ધ પક્ષના દિવસો મહત્ત્વના

Shradh paksha 2022: વાંચો શા માટે શ્રાધ્ધનું પર્વ મનાવાય છે આલેખનઃ વૈભવી જોષી ધર્મ ડેસ્ક, 11 સપ્ટેમ્બરઃ Shradh paksha 2022: ગઇકાલથી શ્રાદ્ધ પક્ષનો પ્રારંભ થયો છે. આમ જુઓ તો ઘણા … Read More

Devshayani ekadashi 2022: દેવશયની એકાદશીથી ચાતુર્માસનો પ્રારંભ, વાંચો આ દિવસનું મહત્વ

Devshayani ekadashi 2022: ભગવાન વિષ્ણુ ચાર મહિના સુધી સૂતાં રહે છે. અષાઢ, શ્રાવણ, ભાદરવો અને આસો – આ ચાર મહિના ચાતુર્માસ કહેવાય છે અહેવાલઃ વૈભવી જોષી ધર્મ ડેસ્કઃDevshayani ekadashi 2022: … Read More

Parivartni ekadshi 2022: આજે પરિવર્તની એકાદશી, વિષ્ણુજી અને મંગળ દેવની પૂજાનો શુભ સંયોગ

Parivartni ekadshi 2022: એકાદશીએ કરવામાં આવતા વ્રતથી પુણ્ય સાથે જ સ્વાસ્થ્ય લાભ પણ મળે છે ધર્મ ડેસ્ક, 06 સપ્ટેમ્બરઃParivartni ekadshi 2022: મંગળવાર, 6 સપ્ટેમ્બરના રોજ પરિવર્તિની એકાદશી એટલે ડોલ અગિયારસ … Read More

Radhashtami 2022: આજે રાધાષ્ટમી અને દૂર્વાષ્ટમી, વાંચો આજના દિવસનું ધાર્મિક મહત્વ

Radhashtami 2022: પદ્મપુરાણમાં બ્રહ્મખંડના સપ્તમ અધ્યાયમાં નારદજી અને બ્રહ્માજીની વાતચીતનો પ્રસંગ છે જેમા રાધાજીના જન્મોત્સવનું મહત્વ ઉલ્લેખવામાં આવ્યું છે. ધર્મ ડેસ્ક, 04 સપ્ટેમ્બરઃRadhashtami 2022: આજે ભાદરવા સુદ આઠમ તિથિ છે. … Read More

Importance of Durwa: શા માટે ગણેશજીને ચઢાવવામાં આવે છે દુર્વા? જાણો મહત્વ

Importance of Durwa: ધાર્મિક માન્યતાઓ અનુસાર ગજાનનને દુર્વા ચઢાવવા પાછળ એક ખાસ કારણ છે ધર્મ ડેસ્ક, 03 સપ્ટેમ્બરઃ Importance of Durwa: ઘણીવાર તમે જોયું હશે કે ગણપિતની પૂજાના સમયે તેમને … Read More

Rishi panchami 2022: જાણો શા માટે કરવામાં આવે છે સામા પાંચમ એટલે કે ઋષિ પાંચમનું વ્રત

Rishi panchami 2022: માન્યતા છે કે સ્ત્રીઓને પીરિયડ્સના દિવસોમાં અનેક પ્રકારના દોષ લાગે છે. ઘણી વખત મહિલાઓ આ સમયમાં ઘરના મંદિરમાં જતી રહે છે, તુલસીનો સ્પર્શ કરી દે છે, આવા … Read More

Ganesh chaturthi 2022: બુધવાર અને ચોથનો શુભ સંયોગ, આ વર્ષે એ બધા જ સંયોગ, જે ગણેશજીના જન્મ સમયે હતા- વાંચો વિગત

Ganesh chaturthi 2022: 300 વર્ષ પછી ગણેશચતુર્થીએ લંબોદર યોગ ધર્મ ડેસ્ક, 31 ઓગષ્ટઃ Ganesh chaturthi 2022: 31 ઓગસ્ટના રોજથી શરૂ થતો ગણેશ ઉત્સવ અનેક રીતે ખાસ છે. માત્ર ચોથ તિથિ … Read More