કોંગ્રેસ પક્ષ દ્વારા પ્રકાશીત “વિસ્તરતી ક્ષિતિજ” ધોરણ ૧૦ પછી શું ? (After 10th) કારકિર્દી માર્ગદર્શન ગુજરાતના વિદ્યાર્થી – વાલીઓ માટે બનશે પથદર્શક

• “વિસ્તરતી ક્ષિતિજ” ધોરણ ૧૦(After 10th) પછી શું ? કારકિર્દી માર્ગદર્શન ઈ-બુકનું રાજીવ ગાંધી ભવન ખાતે વિમોચન કરતાં કોંગ્રેસ પક્ષના પ્રમુખ અમીત ચાવડા, વિધાનસભા કોંગ્રેસ પક્ષના નેતા પરેશ ધાનાણી, પૂર્વ … Read More

ગુજરાત ધર્મ સ્વાતંત્ર્ય (સુધારા) અધિનિયમ-2003 રજૂ થયેલો લવ જેહાદ(Love jehad)નો કાયદો આજથી અમલમાં- વાંચો સંપૂર્ણ અહેવાલ

ગાંધીનગર, 15 જૂનઃLove jehad: ગુજરાતમાં બળજબરી પૂર્વક કોઇ વ્યક્તિને ધર્મ પરિવર્તન કરવા જેવી પ્રવૃતિ પર રોક લાગે તે માટે રાજ્ય સરકારે ગત ચોમાસુ વિધાનસભામાં ગુજરાત ધર્મ સ્વાતંત્ર્ય( સુધારા) અધિનિયમ-2003 રજૂ … Read More

Gujarat corona update: 24 કલાકમાં નોંધાયા 405 નવા કેસ, 6 લોકોના મોત

ગાંધીનગર, 15 જૂનઃGujarat corona update: રાજ્યમાં કોરોના વાયરસના કેસમાં સતત ઘટાડો થઈ છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 500 ની નજીક કોરોનાના કેસો પહોંચી ગયા છે. તો બીજી તરફ મોતના આંકડામાં … Read More

સુપ્રીમ કોર્ટે(supreme court) શ્રમિક કલ્યાણ માટેની ગુજરાતની ઈ-નિર્માણ પોર્ટલ અને યુ-વીન કાર્ડની પહેલની કરી પ્રશંસા

અમદાવાદ, 14 જૂનઃsupreme court: ભારતની નામદાર સુપ્રીમકોર્ટે(supreme court) અસંગઠિત ક્ષેત્રોમાં કામ કરતા શ્રમિકોના કલ્યાણ માટેના ઈ-નિર્માણ પોર્ટલ અને આધારકાર્ડ સાથે લીંક એવા યુ-વીન સ્માર્ટ કાર્ડ આપવાની ગુજરાત સરકારની ઐતિહાસિક પહેલની … Read More

આંબોળિયા(Dry mango)ના વ્યવસાય મહીસાગર જિલ્લાના ખેડૂતોને પુરી પાડે છે આજીવિકા ખેતી સાથે પુરક રોજગારીનું સર્જન કરતા ગોધરના ખેડૂત- સંપૂર્ણ અહેવાલ

અહેવાલ: ઘનશ્યામ વિરપરા મહીસાગર, 14 જૂનઃDry mango: મનમોહક મહીસાગર જિલ્લો કુદરતી સંપદા અને સૌંદર્યથી ભરપૂર છે, ત્યારે તે તેની એક વધુ આગવી ઓળખથી જાણીતો થયો છે અને તે છે કાચી … Read More

સુશાંત(sushant singh rajput)ને દુનિયા અલવિદા કહે એક વર્ષ થયું, અંકિતા લોખંડેએ ઘરમાં હવન કરી, સુંશાતને યાદ કર્યો

બોલિવુડ ડેસ્ક, 14 જૂનઃ દિવંગત એક્ટર સુશાંત સિંહ રાજપૂત(sushant singh rajput)ની આજે એટલે કે 14 જૂનના રોજ પહેલી ડેથ એનિવર્સરી છે. ચાહકો, ફેમિલી મેમ્બર્સ તથા અનેક સેલેબ્સ સો.મીડિયામાં પોસ્ટ શૅર … Read More

ગુજરાતમાં ભાજપ-કોંગ્રેસ સિવાય હવે આપ છે એકમાત્ર વિકલ્પ, હવે બદલાશે ગુજરાતઃ સીએમ કેજરીવાલ(CM kejriwal)

અમદાવાદ, 14 જૂનઃ CM kejriwal: દિલ્હીના મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલ(CM kejriwal) આજે ગુજરાતની એક દિવસીય મુલાકાતે છે.ત્યારે તેઓએ અમદાવાદ એરપોર્ટથી સીધા જ સર્કિટ હાઉસ પહોંચ્યા હતા.સર્કિટ હાઉસ ખાતે અરવિંદ કેજરીવાલના પાર્ટીના … Read More

મુખ્યમંત્રી કેજરીવાલ(CM kejriwal) આજે ગુજરાતની મુલાકાતે આવશે, CMએ ટ્વિટ કરીને આપી હતી જાણકારી- ગુજરાત આવીને કરશે આ ખાસ કામ

અમદાવાદ, 14 જૂનઃ આજે દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવા(CM kejriwal)લ ગુજરાતની મુલાકાતે આવવાના છે. સીએમ કેજરીવાલે ગુજરાતી ભાષામાં ટ્વિટ કરીને પોતાના ગુજરાત આવવાની માહિતી આપી હતી. નોંધનીય છે કે અગામી વિધાનસભાની … Read More

સોમવારે ભોળાનાથ(Lord shiva)ને પ્રસન્ન કરવા કરો આ ઉપાય, ઘરમાં સુખ સમૃદ્ધિ આવશે સાથે મહાદેવના આશીર્વાદ મળશે

ધર્મ ડેસ્ક, 14 મેઃ હિંદુ ધર્મમાં અઠવાડિયાના સાત દિવસ કોઈ-ન કોઈ દેવી દેવતાને સમર્પિત હોય છે. સોમવારના દિવસ ભગવાન શંકરનો હોય છે. આ દિવસ ભગવાન શિવ(Lord shiva)ની આરાધના કરાય છે. … Read More