ખેડૂત આંદોલનથી રાજનાથ સિંહ નારાજ, નેતાઓને મોંઢા બંધ રાખીને ખેડૂતોને સન્માન આપવાની આપી સલાહ

નવી દિલ્હી, 31 ડિસેમ્બરઃ છેલ્લા કેટલાય દિવસોથી ખેડૂતો આંદોલન કરી રહ્યા છે. કૃષિ કાયદા અંગે ખેડૂતોના આગેવાનોએ સરકાર સાથે વાતચીત પણ કરી છે. જો કે કોઇ ઉકેલ આવ્યો નથી. હવે … Read More

ખેડૂત આંદોલન પર ભાજપએ યોજી મહત્વની બેઠક, જેમાં લેવાયો આ નિર્ણય

નવી દિલ્હી18 ડિસેમ્બર: છેલ્લા કેટલાય દિવસોથી દિલ્હી-હરિયાણા ખાતે ખેડૂતો કૃષિ બિલમાં બદલાવ લાવવા માટે થઇને પ્રદર્શન કરી રહ્યાં હતા. ખેડૂતોના નેતાઓએ આ મુદ્દે ઘણી વખત સરકાર સાથે બેઠક પણ યોજી … Read More

દિલ્હી CMએ સરકાર પર કર્યા આકરા પ્રહાર કહ્યું- હજી કેટલાના જીવ લેશે સરકાર! એમ કહીને વિધાનસભામાં ફાડી નાખી કૃષિ કાયદાની કોપીઓ

નવી દિલ્હી,17 ડિસેમ્બરઃ દિલ્હી વિધાનસભામાં બોલાવામાં આવેલા વિધાનસભાના શિયાળા સત્ર દરમિયાન સીએમ અરવિંદ કેજરીવાલે મોદી સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા. આ દરમિયાન તેમણે કૃષિ કાયદાની કોપી પણ ફાડી નાખી … Read More

CM રુપાણીની ચિંતામાં થયો વધારો, ગુજરાતના 300થી વધુ ખેડૂતો આંદોલનમાં જોડાવા દિલ્હી પહોંચ્યા

અમદાવાદ,15 ડિસેમ્બરઃ કૃષિબિલના વિરોધમાં શરૂ થયેલાં ખેડૂત આંદોલનને ગુજરાતમાં ય સમર્થન મળી રહ્યુ છે. એટલું જ નહીં, પોલીસની નજર ચૂકવી ગુજરાતભરમાંથી 300થી વધુ ખેડૂતો આંદોલનમાં ભાગ લેવા દિલ્હી બોર્ડર પહોંચી … Read More

પીએમ નરેન્દ્ર મોદી આજે કચ્છની એક દિવસીય મુલાકાતે, ખેડૂતોને આપશે સંદેશ

અમદાવાદ,15 ડિસેમ્બરઃ દેશની રાજધાનીમાં છેલ્લા 20 દિવસથી ખેડૂતો સતત આંદોલન કરી રહ્યા છે. કેન્દ્ર સરકાર કૃષિ કાયદાને લઈને સતત પ્રશ્નોનો સામનો કરી રહી છે. આંદોલનકારી ખેડૂત નવા કૃષિ કાયદા પાછા … Read More

કૃષિ આંદોલનમાં સામેલ દાદી વિશે અપશબ્દ લખવા પર કંગનાને મળી લિગલ નોટિસ, 7 દિવસમાં માફી નહીં માગે તો થશે માનહાની કેસ

અમદાવાદ,03 ડિસેમ્બરઃ કંગના રનૌત પોતાની ફિલ્મોની સાથે સાથે વારંવાર પોતાના નિવેદનોના કારણે મીડિમા છવાયેલી રહે છે. એક્ટ્રેસે દેશ-દુનિયા દરેક મુદ્દા પર પોતાના મત મૂકે છે, જેના કારણે તેને મુશ્કેલીનો સામનો … Read More