સયાજી હોસ્પિટલના કૉવીડ વોર્ડમાં દર્દીઓની શ્વસનક્રિયાને સમતોલ કરવા હાસ્ય અને રમત ચિકિત્સાનો પ્રયોગ

સયાજી હોસ્પિટલના કૉવીડ વોર્ડમાં દર્દીઓની શ્વસનક્રિયાને સમતોલ કરવા હાસ્ય અને રમત ચિકિત્સાનો પ્રયોગ થઈ રહ્યો છે ૬ માળની ઇમારતના પ્રત્યેક માળ પર મ્યુઝિક સિસ્ટમના ભાગરૂપે ૨૦થી વધુ સ્પીકર દ્વારા સવાર … Read More

આ હોસ્પિટલ નથી ભગવાનનું મંદિર છે …ડોકટર નથી હાજર ભગવાન છે

અન્ય હોસ્પિટલમાં કૉવીડની સારવારથી કોઈ ફરક ન જણાતા સુરેશભાઈને સ્વજનોએ ગોત્રી હોસ્પિટલમાં દાખલ કર્યા…હવે તેમને પહેલાં કરતાં ઘણું સારું લાગે છે વડોદરા,૨૮ સપ્ટેમ્બર: કોરોના પીડિત સુરેશભાઈ શાહ હાલમાં ગોત્રી હોસ્પિટલમાં … Read More

રાજ્ય સરકારે ૪૦ નવા અદ્યતન વેન્ટિલેટર આપ્યા: ડો. વિનોદ રાવ

વડોદરાની સયાજી હોસ્પિટલને રાજ્ય સરકારે ૪૦ નવા અદ્યતન વેન્ટિલેટર આપ્યા: ખાસ ફરજ પરના અધિકારીએ આપી જાણકારી વડોદરા,૨૨ સપ્ટેમ્બર: વડોદરા સયાજી હોસ્પિટલ ખાતેની કોવિડ સારવાર સુવિધાને નવું બળ મળ્યું છે.આ અંગે … Read More

સયાજી હોસ્પિટલમાં નર્સિંગ માનવ સંપદામાં ૧૨૫ નો વધારો

સયાજી હોસ્પિટલમાં ૯૫ નર્સિંગ સહાયકો જોડાયાં: વધુ ૩૦ જોડાશે: નર્સિંગ માનવ સંપદામાં ૧૨૫ નો વધારો થશે વડોદરા,૨૧ સપ્ટેમ્બર:ખાસ ફરજ પરના અધિકારી અને શિક્ષણ સચિવ ડો.વિનોદ રાવે આપદા નિયંત્રણ અને રોગચાળા … Read More

પ્રધાનમંત્રીશ્રી ના આગામી ૭૦ માં જન્મ દિવસ નિમિત્તે સયાજી હોસ્પિટલમાં સ્વચ્છતા પર્વનો પ્રારંભ

પ્રધાનમંત્રીશ્રી ના આગામી ૭૦ માં જન્મ દિવસ નિમિત્તે નર્મદા વિકાસ મંત્રીશ્રીએ સયાજી હોસ્પિટલમાં સ્વચ્છતા પર્વનો પ્રારંભ કરાવ્યો ઉઘાડ નીકળે એટલે સયાજી હોસ્પિટલ પરિસરના આંતરિક રસ્તાઓનું સમારકામ હાથ ધરવા આપી સૂચના … Read More

સયાજી અને ગોત્રીની બે સરકારી હોસ્પિટલોમાં પ્રવાહી પ્રાણવાયુ ની સંગ્રહ ક્ષમતા વધીને કુલ ૫૩ હજાર લિટરની થશે

વિક્રમ સમયમાં ગોત્રી હોસ્પિટલમાં ૧૩ હજાર લિટરની પ્રવાહી પ્રાણવાયુ ટાંકી ખડી કરવાની કામગીરીને ખાસ ફરજ પરના અધિકારીએ બિરદાવી સયાજી હોસ્પિટલમાં ૨૦ હજાર લિટરની બીજી ટાંકીનો ઉપયોગ આજથી શરૂ કરવામાં આવ્યો … Read More

સયાજી હોસ્પિટલના કોવીડ આઇસીયુ માં આગની દુર્ઘટનાની તપાસ ચાર સદસ્યોની કમિટી કરશે

સયાજી હોસ્પિટલના કોવીડ આઇસીયુ માં આગની દુર્ઘટનાની તપાસ નાયબ મ્યુનિસિપલ કમિશનરની આગેવાની હેઠળ ચાર સદસ્યોની કમિટી કરશે જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા ડિઝાસ્ટર મેનેજમેન્ટ એકટની જોગવાઈ પ્રમાણે કરવામાં આવ્યો આદેશ વડોદરા,૦૯ સપ્ટેમ્બર:પ્રશાસન … Read More

સયાજી હોસ્પિટલમાં કોવિડ દર્દીઓ માટે દવાની સાથે દુઆનું કામ કરે છે ફિઝીઓથેરાપી

કવાયતો ને લીધે સારવાર હેઠળના દર્દીઓ તાજગી અનુભવે છે મનોબળ મક્કમ બને છે અને આત્મ વિશ્વાસ વધે છે કોરોના વોર્ડમાં અને આઇસીયુ માં ૨૫ થી વધુ ફિઝીઓથેરાપિસ્ટ રોજ દિવસમાં બે … Read More