Notice regarding water: પીવાના પાણીનો વેડફાટ ન થાય તથા પાણી ચોરી અટકાવવા માટે સુરેન્દ્રનગર અધિક જિલ્લા મેજીસ્ટ્રેટે પ્રસિદ્ધ કર્યું જાહેરનામું

Notice regarding water: જિલ્લાના ઉક્ત તાલુકાની નહેરના નિયત કરેલા વિસ્તારના ચાલુ બોર, કુવા, ડીપવેલ, સબમર્સીબલ પંપનું પાણી કોઈપણ વ્યક્તિ કે સંસ્થા એ જિલ્લા મેજીસ્ટ્રેટ, સુરેન્દ્રનગરની પરવાનગી વગર વેચાણ કરી શકશે … Read More

Dhandhuka Murder Case Update: ધંધુકામાં યુવકની હત્યાનો મુદ્દો ગરમાયો, રાજ્ય ગૃહમંત્રીએ કહ્યું- ઝડપથી ન્યાય મળશે

Dhandhuka Murder Case Update: હર્ષ સંઘવીએ કહ્યું કે- પીડિત પરિવારને લઇને કહ્યું કે, ‘હું તેમના પરિવારને ખાતરી આપું છું કે, તેમને ઝડપથી ન્યાય મળશે, જેના માટે ગુજરાત પોલીસ સતત કાર્યરત … Read More

Raita Marcha of Surendranagar:સુરેન્દ્રનગરના વઢવાણીયા રાયતા મરચા હવે વિદેશીઓની પસંદ બન્યા.

Raita Marcha of Surendranagar: પન્નાબેન શુક્લ, વર્ધમાન ગૃહ ઉદ્યોગ સંચાલક વઢવાણીયા મરચાને વિદેશ સુધી પહોંચાડવા માટે સંસ્થા દ્વારા તેના ક્વોલીટી અને પેકીંગ પ્રિઝર્વેશન પર ખાસ ધ્યાન અપાય છે બિઝનેસ ડેસ્ક: … Read More

Legal Service Camp: સુરેન્દ્રનગર ખાતે મેગા લીગલ સર્વિસ કેમ્પ યોજાયો

Legal Service Camp: સુરેન્દ્રનગર ખાતે જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ દ્વારા પાન ઈન્ડિયા લીગલ અવેરનેસ એન્ડ આઉટરીચ પ્રોગ્રામ અંતર્ગત મેગા લીગલ સર્વિસ કેમ્પ યોજાયો અહેવાલ: શિવરામ આલસુરેન્દ્રનગર, ૦૮ નવેમ્બર: Legal … Read More

Pure drinking water: નવા બોર થકી મળતા પીવાલાયક શુદ્ધ પાણીથી, પાણીજન્ય રોગોથી છુટકારો મળશે: આઈ.કે.જાડેજા

Pure drinking water: ધ્રાંગધ્રા તાલુકાના સોલડી ગામે સ્વર્ણિમ ગુજરાત ૫૦ મુદ્દા અમલીકરણ સમિતિના કાર્યવાહક અધ્યક્ષશ્રી દ્વારા અનુસૂચિત જાતિના ૨૫ પરિવારોને પ્લોટ ફાળવાયા કાર્યવાહક અધ્યક્ષએ ન્યુ આંબેડકરનગર વિસ્તારના પરિવારો માટે બનાવવામાં … Read More

Urban Horticulture Development yojna: સરકાર દ્વારા સમગ્ર રાજ્યમાં “અર્બન હોર્ટીકલ્ચર ડેવલપમેન્ટ યોજના” નો કરાયો પ્રારંભ

Urban Horticulture Development yojna: સુરેન્દ્રનગર બાગાયત વિભાગ દ્વારા અર્બન હોર્ટીકલ્ચર ડેવલપમેન્ટ યોજના હેઠળ એક દિવસીય કિચન ગાર્ડનિંગની તાલીમ શિબિર યોજાઇ સુરેન્‍દ્રનગર, ૦૭ ઓક્ટોબર: Urban Horticulture Development yojna: ગુજરાત સરકાર દ્વારા આજ … Read More

Covid19 Nyay yatra: કોગ્રેસની “કોવિડ ન્યાય યાત્રા” એ સતા મેળવવાની સીડી નહી, માત્ર સામાજીક જવાબદારીનો સામુહિક સંકલ્પ..!

Covid19 Nyay yatra: covid19_ન્યાય_યાત્રા અંતર્ગત આજરોજ સુરેન્દ્રનગર શહેર ના વૉર્ડ નંબર 9, રતનપર ખાતે કોરોનાના કારણે મૃત્યુ પામનાર મૃતકોના પરિવારજનો સાથે મુલાકાત કરી સાંત્વના પાઠવી. સુરેન્દ્રનગર, 05 સપ્ટેમ્બરઃ Covid19 Nyay … Read More

Zaverchand Meghani Birth place: રાજ્ય સરકાર દ્વારા ઝવેરચંદ મેઘાણીના જન્મ સ્થળ ચોટીલા ખાતે રૂપિયા ૫ કરોડના ખર્ચે મ્યુઝિયમ બનાવાશે

Zaverchand Meghani Birth place: ચોટીલા ખાતે શિક્ષણ મંત્રીના અધ્યક્ષસ્થાને ઝવેરચંદ મેઘાણીની ૧૨૫ મી જન્મ જયંતીની ઉજવણી અન્વયે ‘‘કસુંબીનો રંગ’’ ઉત્સવ ઉજવાયો સુરેન્દ્રનગર, ૨૮ ઓગસ્ટ: Zaverchand Meghani Birth place: રાષ્ટ્રીય શાયર … Read More

Nature lover: પ્રકૃતિપ્રેમની ઝળહળતી મશાલ: ઘરના નાના ફળિયામાં જ વાવ્યા ૧૨૦ થી વધારે વૃક્ષો

Nature lover: છેલ્લા ૧૩ વર્ષોમાં સુરેન્દ્રનગર જિલ્લાના ચુડામાં મહેશભાઈએ એક હજાર જેટલા વૃક્ષોનું ઘરમાં જ કર્યું જતન અહેવાલ: નિતિન રથવી સુરેન્દ્રનગર, ૦૪ જૂન: Nature lover: દરિયાકાંઠો, રણપ્રદેશ, મોટી નદીઓ, ઘાસિયા … Read More

Sunday Cycling: કોરોનાકાળમાં સ્વાસ્થ્ય પ્રત્યે જાગૃત બનેલી ધ્રાંગધ્રાની યુવા બ્રિગેડનું અનોખું સાયકલીંગ અભિયાન

“વિશ્વ સાયકલ દિવસ” Sunday Cycling: સાયકલીંગ ગ્રુપ બનાવીને છેલ્લા એક વર્ષથી રોજ ૩૦ કિ.મી. કરે છે સાયકલીંગ એક જ વર્ષમાં ૬૦ હજાર કિ.મી.થી પણ વધારે સાયકલીંગ કર્યું  અહેવાલ: નિતિન રથવી સુરેન્દ્રનગર, ૦૨ જૂન: Sunday Cycling: કોરોના મહામારીએ … Read More