Shiv mahima: આ શિવતત્ત્વ શું છે એ જો કોઈને અક્ષરશઃ સમજાઈ જાય તો પછી કદાચ જીવનમાં બીજું કઈ સમજો કે ન સમજો કોઈ જ ફેર પડે છે ખરાં ??

કદાચ દરેકેદરેક જીવ માટે શિવતત્ત્વ અલગ જ છે. દરેકની અનુભૂતિ અલગ છે. શિવમાં જેટલાં ઊંડા ઉતરો એટલા જ ઉપર તરી આવો એવો ઘાટ છે. શિવપુરાણમાં ઉલ્લેખ છે કે શિવનાં નિરાકાર … Read More

Hu evo gujarati: જરૂર પડે નાજુક નમણી, સરળ ને ગમતી, વખત આવે સાવજ સમ ગર્જતી, આ ગુજરાતી ભાષા.

Hu evo gujarati: જરૂર પડે નાજુક નમણી, સરળ ને ગમતી,વખત આવે સાવજ સમ ગર્જતી, આ ગુજરાતી ભાષા.વિચારો ને લાગણી જોડે ભળતી, ઓગળતી,મારી રગેરગમાં લોહી સમ વહેતી, આ ગુજરાતી ભાષા.સાહિત્યમાં મોરપીંછ … Read More

Vasant special: વસંત ઋતુઓનો રાજા કહેવાય છે. આજે જાણીએ વસંત પંચમીનાં પર્વને ઉજવવા પાછળનું કારણ વૈભવી જોશી પાસેથી

ખરેખર તો વસંત પંચમી એ એક વેદકાલીન પર્વ છે. આ દિવસે બ્રાહ્મણો પોતાના બાળકોનો ઉપનયન સંસ્કાર કરી ઋષિ આશ્રમમાં પ્રવેશ આપતા. શિક્ષણ ક્ષેત્રે ખાસ આ દિવસે સરસ્વતી પૂજન કરવામાં આવે … Read More

Tribute on the first Punyatithi of Arvind Joshi: સિને જગતનાં ઝળહળતાં સિતારા અરવિંદ જોશીને એમની પ્રથમ પુણ્યતિથિએ હૃદયપૂર્વક શ્રદ્ધાંજલિ..!!

એમની ઓળખ શરમન જોશીનાં પિતા કરતા ઘણી વધારે છે. એક આખી પેઢી આ નામ ખૂબ સારી રીતે જાણે છે કે જેમના આમ ચાલ્યા જવાથી ગુજરાતી સિને જગત અને રંગભૂમિને કદીય … Read More

Ekadashi vrat: ‘ષટતિલા’ એકાદશી; સ્કંધ પુરાણનાં વૈષ્ણવ ખંડનાં એકાદશી મહાત્મ્યમાં આ એકાદશી વ્રતનું મહત્ત્વ વિશે જાણીએ વૈભવી જોશી પાસે થી

હું એમાં આ યુવા પેઢીનો વાંક જરાય નથી કાઢતી. મને આજની પેઢી ગમે છે કેમકે આ ખૂબ પ્રામાણિક પેઢી છે. હકીકતમાં તો આપણે જ ક્યાંક નિષ્ફળ ગયા છીએ પેઢી દર … Read More

Importance of Poshi Poonam: વાંચો પોષી પૂનમનું મહત્વ વૈભવી જોશીની કલમે..

વિક્રમ સંવતનાં ત્રીજા મહિના એટલે કે પોષ મહિનામાં આવતી પૂનમ પોષી પૂનમ તરીકે ઓળખાય છે. વર્ષભરમાં આવતી બાર પૂનમમાંથી પોષી પૂનમનું મહત્ત્વ ખાસ હોય છે. એમાંય સોમવારે આવતી પૂનમનું મહત્વ … Read More

Uttarayan special part-1: ઉત્તરાયણ કે મકરસંક્રાતિ એટલે પતંગોત્સવ નહિ પણ એ સિવાય બીજું ઘણું બધું…

ચાલો, આજે તમારી આ કલ્પનાનાં પતંગને સાચી માહિતીની દિશામાં વેગ આપીયે. આજે આ ઉત્સવ સાથે જોડાયેલાં તમામ પાસા પર વાત કરવી છે પણ બધું જ એક લેખમાં ન સમાવી શકાય … Read More

કનૈયાલાલ મુનશી; (Kanaiyalal Munshi)ગુજરાતી સાહિત્યમાં ઝળહળતાં સપ્તર્ષિ સમાન આ બહુમુખી પ્રતિભાને સાદર વંદન: વૈભવી જોષી

આજે અસ્મિતા શબ્દ નવો નથી. પરંતુ, અસ્મિતા શબ્દ આજે જે સંદર્ભમાં પ્રયોજાય છે તેનો પ્રથમ ઉપયોગ કરવાનું શ્રેય શ્રી કનૈયાલાલ મુનશીને (Kanaiyalal Munshi) જાય છે. તેમણે ફક્ત એ શબ્દનો ઉપયોગ … Read More

The sparrow species is becoming extinct: તારો વૈભવ રંગમોલ સોનું ને ચાકર ધાડું, મારે ફળીયે ચકલી બેસે તે મારું રજવાડું.

પણ આજે તો ભારે કરી હો..!! એટલે વળી મને થયું કે આ રસપ્રદ પ્રસંગ આપ સહુ સાથે શેર કરું. આજથી નાતાલની રાજાઓ શરૂ થઇ એટલે વળી આજે જરા આરામથી ઉઠવાનું … Read More