Happy janmashtami: જન્માષ્ટમીના રહસ્યોને સમજી તેની અલૌકિક ઉજવણી કરીએ

Happy janmashtami: જ્યોતિ સ્વરૂપ પરમાત્મા શિવ અને પુર્ણ પુરુષોત્તમ એવા આપણા લાડીલા શ્રીકૃષ્ણ વચ્ચેના સંબધોને લગતા છે જે જન્માષ્ટમીના રહસ્યો સાથે સીધા જોડાયેલા છે અહેવાલઃ બ્રહ્માકુમારી Happy janmashtami: ભારતમાં ઉજવાતા … Read More

Corona & Drought: કોરોના પછી હવે દુકાળના ડાકલા ખેડૂતોના હ્ર્દય થંભાવી રહયો છે..!

Corona & Drought: ગુજરાતમાં કપાસની ખેતી મોટા પાયે થાય છે. કપાસને ખુબ પાણી બીજા શબ્દોમાં કહીએ તો સારા વરસાદની જરૂર પડે છે એવામાં જો આગાહી સાચી પડી તો કપાસ પકવતા … Read More

Shershah: દેશના વીર સપૂતોમાં એકનામ વિક્રમ બત્રાનું પણ, જેને પાકિસ્તાની સૈનિકો પણ “શેરસાહ” કહી બોલાવતા..!

Shershah: આશરે ૧૦૦ વષઁ ચાલેલા સ્વાતંત્ર્ય સંગ્રામ બાદ આઝાદી મેળવનાર દેશ એટલે ભારત! પહેલા તુકીઁ સૈન્ય અને શાસન ત્યાર બાદ યુરોપિયન શાસનની જંજીરો માંથી મુક્ત થયો. આપણાં ભારત દેશને આઝાદ … Read More

75th independence celebration: વતન વતન સદા હસતુ રહે, માં ભારતી તારા ચહેરાનું તેજ સદા સલામત રહે: શૈમી ઓઝા “લફ્ઝ”

વતન વતન સદા હસતુ રહેમાં ભારતી તારા ચહેરાનું તેજ સદા સલામત રહેઆ જાન રહે ન રહે માંભારતી તારા પર ઉડી આંચ નહીં આવે..જેમનુચરણો તારા ચરણોમાં સમર્પિત છે માવડી એના ધબકાર … Read More

Mangarh narsanghar: “માનગઢ નરસંહાર” પર એક નજર; પૂજા શ્રીમાળી ની કલમેં

Mangarh narsanghar: આપણે ભૂતકાળનાં અનેકો આંદોલનો વિશે સાંભળીયું છે, જોયું છે, ચર્ચા કરી છે. અને આજે પણ તેને યાદ કરીએ છીએ. પરંતું આજે હું એક એવાં આંદોલન વિશે વાત કરવાં … Read More

friendship day: “ફ્રેંડશિપ ડે” આપણે સૌએ બે દિવસ પહેલાં મિત્રોને મળ્યાં પણ શું મિત્ર નો મતલબ ફક્ત આટલો જ છે?

તમને કોઈ પુછે કે મિત્ર કેવો હોવો જોઈએ? તો તમે શું કહેશો? તમારાં હિસાબે મિત્ર કેવો હોય શકે? હું જાણું છું, તમારાં દરેકનો જવાબ હસે જે દરેક સુખ-દુઃખ માં સાથે … Read More

Pegasus: તમે પેગાસસ વિશે જાણવા માંગતા હતા પરંતુ કોને પૂછવું તે ખબર નહોતી

Pegasus: GPS- આધારિત લોકેશન ટ્રેકિંગ: જો GPS લક્ષ્ય દ્વારા અક્ષમ હોય, તો પેગાસસ તેને સેમ્પલિંગ માટે સક્ષમ કરે છે અને તરત જ તેને બંધ કરે છે. જો કોઈ GPS સિગ્નલ … Read More

Care in pandemic time: કોરોના હજી ગયો નથી, ત્રીજી લહેરના એંધાણ છે- પોતાની અને પરિવારની સુરક્ષા પોતાના હાથમાં જ છે!

Care in pandemic time: કોરોનાં ની બીજી લહેર ની શરૂઆત માં ઘણાં ન બનવા નાં બનાવો બન્યાં હતાં, અને ઘણી બધી વસ્તુંઓની તંગી જોવાં મળી હતી. ઓક્શિજન ના બોટલો, હોસ્પિટલો … Read More

Ayurvedic treatment: કોરોના મહામારીમાં લોકો આયુર્વેદિક તરફ પાછા વળ્યા …

મ્યુકરમાઇકોસીસની સારવારમાં આયુર્વેદિકની પંચકર્મ ચિકિત્સા શ્રેષ્ઠ વિકલ્પ સાબિત થયો અમદાવાદ અખડાનંદ આયુર્વેદિક કૉલેજના પંચકર્મ વિભાગના વૈદ ડૉ. રામ શુક્લા વિગતે જણાવે છે કે,આયુર્વેદિક સારવાર પધ્ધતિ ગંભીર રોગોમાં પણ કારગર સાબિત … Read More

Prabhudasi: નાની છોકરીઓના કરાવવામાં આવતા લગ્ન, પણ કોઇ છોકરા સાથે નહીં પણ પ્રભુ સાથે- વાંચો રસપ્રદ કહાની

એક વખત આવી જ રીતે ૯ વષઁની બે છોકરીઓ અને તેમની સાથે બીજી ઘણી એવી નાની નાની છોકરીઓને પણ “પ્રભુદાસી” નામ ની આ પ્રથામાં ધકેલવામાં આવી. તે સમયે તે બંને … Read More