Image of Maa Saraswati on Basant Panchami: બસંત પંચમી પર મા સરસ્વતીની તસવીર આ દિશામાં લગાવો, ફળ ચોક્કસ મળશે

Image of Maa Saraswati on Basant Panchami: વાસ્તુશાસ્ત્ર અનુસાર વસંત પંચમીના દિવસે જો તમે મા સરસ્વતીની મૂર્તિને પૂર્વ કે ઉત્તર દિશામાં સ્થાપિત કરશો તો તમને સારું પરિણામ મળશે અને શિક્ષણ … Read More

Ambaji mandir celebration: માં અંબાના પ્રાગટય દિવસે 1600 કિલો બુંદી પ્રસાદ અને 2100 કિલો સુખડી પ્રસાદનું ભાવિક ભક્તો માટે આયોજન

Ambaji mandir celebration: 6 જાન્યુઆરી ને પોષી પૂનમે અંબાજી માં માં અંબાના પ્રાગટય દિવસની ધામધૂમથી ઉજવણી કરાશે Ambaji mandir celebration: હાથીની અંબાડી પર માં અંબાની ભવ્ય શોભાયાત્રા નીકળશે અહેવાલ: ક્રિષ્ના … Read More

Rashifal: ચાલો જાણીએ કે શનિના સંક્રમણથી કઈ રાશિઓને વિશેષ લાભ મળશે

Rashifal: 30 વર્ષ પછી આ રાશિના લોકોને મળશે મોટી રાહત, શનિની કૃપાથી તેઓ બનશે કરોડપતિ. ધર્મ ડેસ્ક, 05 જાન્યુઆરી: Rashifal: વૈદિક જ્યોતિષ શાસ્ત્ર અનુસાર, દર મહિને, દર વર્ષે બધા ગ્રહો … Read More

Sadhya ane sadhan: માનવનો અંતિમ મૂળભૂત ધર્મ છે સત્‌, ચિત, આનંદ

સાધ્ય અને સાધન(Sadhya ane sadhan)  પૂજય સ્વામી વિદિતાત્માનંદ સરસ્વતીજીની વાણી; ભાગ-4 ધર્મ ડેસ્ક, 04 જાન્યુઆરી: Sadhya ane sadhan: ભગવાન કૃષ્ણ ભગવદ્‌ગીતામાં કહે છે : वासुदेव: सर्वम् l  સર્વ વાસુદેવ છે. સર્વ વાસુ પણ છે … Read More

Bhavishyavani: મહિલાઓની સરખામણીમાં પુરુષો ભવિષ્યવાણીને વધારે સાચી ગણે છે? જાણો શું કહે છે શોધ…

Bhavishyavani: હકારાત્મક ભવિષ્યવાણીને જાણી લીધા બાદ પુરુષો તેના આધારે જ પોતાના નાણાકીય નિર્ણય કરે છે ધર્મ ડેસ્ક, 04 જાન્યુઆરી: Bhavishyavani: વિજ્ઞાન અને ટેક્નોલોજીના આ કાળમાં પણ લોકો પરલૌકિક ચીજો અને … Read More

Know your horoscope: સિંહ રાશિના લોકોએ નોકરી છોડવાનો વિચાર મુલતવી રાખવો, તમારા જન્માક્ષર જાણો

ધર્મ ડેસ્ક, 03 જાન્યુઆરી: Know your horoscope: મંગળવારના રોજ જો સિંહ રાશિના લોકોના મનમાં નોકરી છોડવાનો વિચાર આવી રહ્યો હોય તો તેમણે સાનુકૂળ સમયની રાહ જોવી પડશે. મેષ આજે તેમનું … Read More

Weekly Tarot Card Reader: આ અઠવાડિયું કેવું રહેશે ટેરો રાશિફળ પરથી જાણો

Weekly Tarot Card Reader: ચાર રાશિઓ માટે નવા વર્ષનું પહેલું અઠવાડિયું શાનદાર રહેવાનું છે. આ વ્યક્તિ ખૂબ પ્રગતિ કરશે અને ઉત્સવના મૂડમાં રહેશે. ધર્મ ડેસ્ક, 02 જાન્યુઆરી: Weekly Tarot Card … Read More

Independence: ભગવાને માનવીને સ્વતંત્રતા આપી છે, બુદ્ધિ આપી છે અને તેથી તે પોતાની બુદ્ધિનો કે પોતાની શક્તિનો દુરુપયોગ કરી શકે: વિદિતાત્માનંદ સરસ્વતીજી

“સ્વતંત્રતા“(Independence) પૂજય સ્વામી વિદિતાત્માનંદ સરસ્વતીજીની વાણી; ભાગ-3 Independence: ભગવાને મનુષ્યને સ્વતંત્રતા આપી છે જેને અંગ્રેજીમાં free will કહે છે. જ્યાં સ્વતંત્રતા હોય, જ્યાં કોઈ પ્રકારનો અધિકાર પ્રાપ્ત થયો હોય ત્યાં તેનો દુરુપયોગ થવાની … Read More

Somnath online dhwaja prasad: સોમનાથ મહાદેવના પીતાંબર, પાર્વતી માતાની સાડી, અને મંદિરની ધ્વજા ભકતો ઓનલાઇન ઓર્ડર પર મેળવી શકશે

Somnath online dhwaja prasad: સોમનાથ ટ્રસ્ટ દ્વારા શરૂ કરાઇ ઓનલાઇન વસ્ત્ર પ્રસાદ સેવા-મહાદેવના પીતાંબર, પાર્વતી માતાની સાડી, અને મંદિરની ધ્વજા ભકતો મેળવી શકશે ઓનલાઇન ઓર્ડર પર સોમનાથ, 23 ડિસેમ્બર: Somnath … Read More

Life goal: સુખ-સગવડો ભોગવવી માત્ર એ જ શું જીવનનું ધ્યેય છે ?

“જીવનધ્યેય“(Life goal) પૂજય સ્વામી વિદિતાત્માનંદ સરસ્વતીજીની વાણી; ભાગ-2  ધર્મ ડેસ્ક, 19 ડિસેમ્બર: Life goal: પાયાનો પ્રશ્ન તો એ છે કે જીવનનું ધ્યેય શું છે ? ધન કમાવું, તેનો સંચય કરવો, સુખ-સગવડો ભોગવવી માત્ર એ … Read More