દ્વારકા જગત મંદિર ઇતિહાસ માં પહેલી વખત જન્માષ્ટમી પર બંધ રહેશે.

દ્વારકા,૦૬ ઓગસ્ટ ૨૦૨૦:કોરોનાની મહામારી ને અનુસંધાને દ્વારકા કલેકટર નરેન્દ્રકુમાર મીના દ્વારા મહત્વ નો નિર્ણય લેવામાં આવ્યો છે, આગામી જન્માષ્ટમી ઉત્સવ ને ધ્યાને લઇ ને દ્વારકા કલેકટર દ્વારા જાહેરનામુ પ્રસિધ્ધ કરવામાં … Read More

અમિત શાહ અને સર્વ કોરોના પીડિતોને શીઘ્ર સ્વાસ્થય લાભ માટે મહા મૃત્યુંજય જાપ સહિત યજ્ઞનું આયોજન..

દેશના ગૃહ મંત્રી શ્રી અમિત શાહ અને સર્વ કોરોના પીડિતોને શીઘ્ર સ્વાસ્થય લાભની પ્રાર્થના માટે ગુરુવારે મહા મૃત્યુંજય જાપ સહિત શિવ શક્તિ યજ્ઞનું આયોજન.. પ્રાચીન જાગનાથ મહાદેવ કલાલી ખાતેના પરિસરમાં … Read More

દર્દીની સેવા કરી એજ પિતાની સાચી શ્રદ્ધાંજલિ:શાહીન સૈયદ

પિતાએ પ્રેરણા આપી હતી કંઈ પણ થાય, કોરોનાગ્રસ્તોની સેવાને પ્રાથમિકતા આપજે: શાહીન સૈયદ પતિ સાથે અલથાણ કોમ્યુનિટી આઈસોલેશન સેન્ટરમાં નિષ્ઠાપૂર્વક ફરજ બજાવે છે શાહીન સૈયદ સવારે વિડિયો કોલથી પિતાને અંતિમ … Read More

શીતલબેન જલ્દી સ્વસ્થ થઈ પોતાના વોર્ડના દર્દીઓની સેવામાં જવું છે

હોમ કવોરન્ટાઈનમાં રહેલા મહિલા નર્સને જલ્દી સ્વસ્થ થઈ પોતાના વોર્ડના દર્દીઓની સેવામાં જવું છે….. પતિ ન્યુ સિવિલમાં અને શીતલબેન ગેડીયા સ્મિમેર હોસ્પિટલમાં આપી રહ્યા છે કોરોના દર્દીઓની સારવારઃ. ૨૦૦૬ના વિનાશક … Read More

કોરોના વાયરસના સંક્રમણ-નિયંત્રણ માટે ગુજરાતે કરેલા પ્રયાસો પ્રશંસનીય: આઈ.આઈ.એમ.એ

આઈ.આઈ.એમ.ના રિપોર્ટની હાઈલાઈટ્સ મેનેજમેન્ટ ક્ષેત્રની વિશ્વવિખ્યાત સંસ્થા આઈ.આઈ.એમ-અમદાવાદ દ્વારા પ્રકાશિત કરવામાં આવેલા એક રિપોર્ટમાં મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણીના નેતૃત્વમાં કોરોના વાયરસના સંક્રમણ-નિયંત્રણ માટે ગુજરાતે કરેલા પ્રયાસોને પ્રશંસનીય ગણાવાયા છે. મેનેજમેન્ટ ઓફ … Read More

पिछले 24 घंटे में स्वस्थ हुए 23,600 से ज्यादा लोग

सक्रिय मामलों की तुलना में स्वस्थ होने वालों की संख्या 3 लाख से भी ज्यादा प्रति मिलियन जांच (टीपीएम) 10,000 के करीब पहुंचीं 19 JUL 2020 by PIB Delhi केन्द्र … Read More

ડૉ. ચિરાગ પટેલે માનસિક રીતે ‘પોઝિટીવ’ રહી કોરોનાને ‘નેગેટીવ’ કર્યો

પ્લાઝમા ડોનેટ કરી કોરોનાગ્રસ્ત દર્દીઓની જિંદગી બચાવવા ડૉક્ટર ચિરાગ સંકલ્પબધ્ધ ડૉ. ચિરાગ પટેલ અમદાવાદ સિવિલ હોસ્પિટલ ખાતે ઈમરજન્સી મેડિસીન વિભાગના ઈન્ચાર્જ હેડ તરીકે ફરજ બજાવી રહ્યા છે. ડો. ચિરાગ સામાન્ય … Read More

झारखंड:धनबाद के कुछ महत्वपूर्ण समाचार

रिपोर्ट: शैलेश रावल धनबाद, 15 जुलाई 2020 10वीं का परिणाम आने से पहले भाजपा नेत्री के पुत्र ने की आत्महत्या धनबाद। झारखंड प्रदेश भाजपा महिला मोर्चा की उपाध्यक्ष रीतू रानी … Read More

दिल्ली में कोरोना की स्थिति नियंत्रण में, केस बढ़ने की बजाय घट रहे: अरविंद केजरीवाल

दिल्ली में 30 जून तक एक लाख केस होने की संभावना जताई गई थी, लेकिन आज केवल एक तिहाई केस ही है-अरविंद केजरीवाल दिल्ली में 30 जून तक 60 हजार … Read More