હવે રામદેવ બાબાએ IMA પર લગાવ્યો આ નવો આરોપ, વાંચો શું છે મામલો

નવી દિલ્હી, 29 મેઃIMA: યોગ ગુરુ બાબા રામદેવ છેલ્લા કેટલાક દિવસોથી તેમનાં નિવેદનોને લીધે વિવાદમાં છે. બાબા રામદેવ અને ઇન્ડિયન મેડિકલ ઍસોસિયેશન (IMA)વચ્ચે આરોપ-પ્રત્યારોપનો સમય હજી પૂરો થયો નથી. બાબા … Read More

વાંચો આજનું રાશિ ભવિષ્ય(Rashi bhavishya), કેવો રહેશે તમારો દિવસ

ધર્મ ડેસ્ક, 29 મેઃRashi bhavishya: આજે ૨૯ મે ૨૦૨૧, શનિવાર, વિ. સંવત ૨૦૭૭, તિથિ વૈશાખ સુદ ત્રીજનો દિવસ વાંચો શું છે આજે તમારી રાશિનું ભવિષ્ય(Rashi bhavishya). વાંચો ટૂંકમાં તમારો દિવસ … Read More

વર્ષમાં માત્ર 5 કલાક માટે જ ખુલે છે આ મંદિર(nirai mata mandir), મહિલાઓના દર્શન પર છે પ્રતિબંધ- ફક્ત પુરુષો જ કરી શકે છે પૂજા..!

ધર્મ ડેસ્ક, 28 મેઃ દેશભરમાં ઘણા મંદિરો છે કે જેની સાથે કેટલાક રહસ્ય જોડાયેલા છે. આપણા દેશમાં એવા ઘણા મંદિરો છે, જે 6-6 મહિના સુધી બંધ રહે છે. જો આપણે … Read More

આ રાશિવાળા વ્યક્તિ ખાસ ધ્યાન રાખે, આજે થનારું ચંદ્રગ્રહણ(chandra grahan) તમારા જીવનમાં આવશે મોટો ફેરફાર- જાણો ક્યાં ક્યા જોવા મળશે?

ધર્મ ડેસ્ક, 26 મેઃ આજે વૈશાખી પુનમના દિવસે આવુતં આ ચંદ્રગ્રહણ (chandra grahan) ભારતના અનેક ભાગોમાં દેખાવાનું ન હોવાથી ધાર્મિક દ્રષ્ટિએ પાળવાનું રહેશે નહિ. જોકે, આ ઉપછાયા ચંદ્રગ્રહણ (chandra grahan) છે. … Read More

હવે તો હદ થઇ: આ રાજ્યમાં કોરોનાના કહેર સામે રક્ષણ મેળવવા `કોરોના દેવી'(Corona devi)ની મંદિરમાં કરવામાં આવી સ્થાપ્ના,રોજ થાય છે પૂજા- જુઓ વીડિયો

જાણવા જેવુ, 20 મેઃ કોરોનાનો કહેર આખા દેશમાં વરસી રહ્યો છે. કોરોનાના કારણે રોજ લોકોની મોત થઇ રહી છે. તેવામાં દેશના એક રાજ્યના લોકો કોરોનાને દેવી બનાવીને તેની પૂજા કરે … Read More

કેદારનાથ બાદ આજે બદ્રીનાથ(badrinath) ધામના કપાટ વિધિ વિધાનથી બ્રહ્મ મુહૂર્તમાં ખુલ્યા, જુઓ ફોટોઝ

ધર્મ ડેસ્ક, 18 મેઃ દેશમાં તણાવનો માહોલ છે એક તરફ કોરોના જેવી મહામારીનો અંત નથી તો બીજી તરફ વાવાઝોડાથી ભયનો માહોલ ચારે તરફ નુકસાની જ થઇ રહી છે. તેવામાં ઇશ્વરના … Read More

આવો, જાણીએ ગરુડ પુરાણ(garuda purana) અનુસારઃ મૃત્યુના 47 દિવસ સુધી આત્મા સાથે શું થાય છે?

ધર્મ ડેસ્ક:garuda purana: મૃત્યુ જીવનનું એક એવું સત્ય છે જે અટલ છે. જે વ્યક્તિનો જન્મ થયો છે તેનું મૃત્યુ પણ નિશ્ચિત જ છે. શ્રીમદ્દ ભગવત્ ગીતામાં ભગવાન શ્રી કૃષ્ણએ પણ … Read More

અખાત્રીજ(akshaytrutiya)નું મહત્વઃ ખેડૂતો માટે ખાસ છે આજનો દિવસ, વાંચો વિગતે

ધર્મ ડેસ્ક, 13 મેઃ અખાત્રીજ(akshaytrutiya)નો મહિમા ત્રેતા યુગથી છે. જી, હાં વૈશાખ શુક્લ ત્રીજ મંગલ અને અક્ષય ફળ આપનાર હોવાથી આ દિવસને અક્ષય તૃતીયા અથવા “અખાત્રીજ” કહે છે. આ દિવસે … Read More

Parshuram jayanti: આજના પર્વેે વાંચો, ભગવાન પરશુરામના જન્મની દંતકથાઓ

ધર્મ ડેસ્ક, 14 મેઃParshuram jayanti: પરશુરામ ભગવાન શ્રીવિષ્ણુના છઠા અવતાર છે, એટલે તેમની ઉપાસ્ય દેવતા તરીકે પૂજા કરવામાં આવે છે. વૈશાખ સુદ પક્ષ બીજના દિવસે પરશુરામ જયંતી(Parshuram jayanti) છે.. શાસ્ત્રોમાં … Read More

નેપળમાં મળી આવેલો સોનેરી રંગનો કાચબો(golden Tortoise), જેને લોકો માને છે ભગવાન વિષ્ણુનો અવતાર- વાંચો આ અહેવાલ

ધર્મ ડેસ્ક, 10 મેઃ દુનિયાભરમાં કંઈક અનોખું જોવામાં આવે ત્યારે તે ચર્ચાનો વિષય બને છે. તેમાં પણ જો તે ધર્મ સાથે જોડાયેલું હોય, તો લોકોની આસ્થા પણ તેની સાથે જોડાઈ … Read More