PM Modi In Jamnagar: જામનગરમાં ભવ્ય રોડ-શોનું આયોજન, પીએમ મોદીએ આઠ પ્રોજેક્ટનું લોકાર્પણ અને શિલાન્યાસ કર્યો
PM Modi In Jamnagar: વડાપ્રધાને કહ્યુ હતુ કે, ‘બેટ દ્વારકામાં જે થયું તે બરાબર છે. સંતોના જે નિવેદનો આવ્યાં છે તે મેં જોયા છે અને તેનાથી મને આનંદ થયો છે.’ … Read More