Sukmawati soekarnoputri: ઈન્ડોનેશિયાના પૂર્વ રાષ્ટ્રપતિની પુત્રી ઈસ્લામ ધર્મ છોડીને હિન્દુ ધર્મ અપનાવશે- વાંચો વિગત

Sukmawati soekarnoputri: સુકમાવતીના વકીલે દાવો કર્યો છે કે,સુકમાવતીને હિન્દુ ધર્મની ઘણી જાણકારી છે અને આ ધર્મની પંરપરાઓથી તે જાણીતા છે નવી દિલ્હી, 26 ઓક્ટોબરઃ Sukmawati soekarnoputri: ઈન્ડોનેશિયાના પૂર્વ રાષ્ટ્રપતિ સુકર્ણોની … Read More

Pusya nakshatra: 60 વર્ષ પછી બની રહ્યો છે ખરીદીનો શુભ સંયોગ,વાંચો વિગત

Pusya nakshatra: આ દિવસે સવારે 6:33 થી 9:42 સુધી સર્વાર્થસિદ્ધિ યોગ પણ રચાશે. આ સમયગાળા દરમિયાન નવી વસ્તુઓ ખરીદવી ખૂબ જ શુભ સાબિત થશે ધર્મ ડેસ્ક, 26 ઓક્ટોબરઃ Pusya nakshatra: … Read More

Karwa Chauth: જાણો કરવા ચોથનું મહત્વ અને આજના દિવસે તમારા શહેરમાં કેટલા વાગ્યે દેખાશે ચંદ્ર

Karwa Chauth: કરવા ચોથનો તહેવાર પતિ -પત્ની વચ્ચેના મજબૂત સંબંધ, પ્રેમ અને વિશ્વાસનું પ્રતીક છે. એટલું જ નહીં, અપરિણીત છોકરીઓ પણ ઇચ્છિત વર માટે આ દિવસે વ્રત રાખી શકે છે … Read More

Diwali shubh muhurat: દિવાળીના પર્વને ગણતરીના જ દિવસ બાકી, નોંધી લો આ ખાસ દિવસોના શુભમૂહુર્તો અને ચોઘડિયા

Diwali shubh muhurat: વિ.સં.2078ને વધારે લાભદાયી, યશસ્વી તથા શુકનવંતી બનાવવા માટે શુભ મૂહુર્તો ધર્મ ડેસ્ક, 21 ઓક્ટોબરઃ Diwali shubh muhurat: દિવાળીને આડે ગણતરીના દિવસ જ રહ્યા છે. કોરોના કાળની તમામ … Read More

Importance of dudh pauva on Sharad Poonam: શરદ પૂનમના દિવસે દૂધ પૌંઆ કેમ ખાવામાં આવે છે? જાણો કારણ સાથે પૌરાણિક કથા

Importance of dudh pauva on Sharad Poonam: શરદ પૂનમે ભગવાન શ્રી કૃષ્ણ વૃંદાવનની ગોપીઓ સાથે મહારાસ રમ્યા હતા તેની કથા છે. આ રાત્રિને રાસપૂનમ કહેવામાં આવે છે ધર્મ ડેસ્ક, 19 … Read More

Attacks on hindus continue in bangladesh: બાંગ્લાદેશમાં હિન્દુઓ પરના હુમલા યથાવત, કટ્ટરવાદીઓએ 20 ઘરો સળગવાદી દીધા

Attacks on hindus continue in bangladesh: બાંગ્લાદેશના અખબારના કહેવા પ્રમાણે કેટલાક કટ્ટરવાદીઓએ હિન્દુઓના 20 ઘરો સળગાવી દીધા છે તો સ્થાનિક લોકોનુ કહેવુ છે કે, 65 ઘરોને આગ લગાવવામાં આવી છે … Read More

Ayodhya Ram Mandir: સૂર્યના કિરણો અયોધ્યાના રામ મંદિરના ગર્ભગૃહને પ્રકાશમાન થાય તેવી, નવી ડિઝાઈન પર વિચારણા

Ayodhya Ram Mandir: મંદિરના ગર્ભગૃહની ડિઝાઈન ઓરિસ્સાના સુપ્રસિધ્ધ કોણાર્ક મંદિર જેવી રાખવા માટે વિચારણા અયોધ્યા, 17 ઓક્ટોબરઃ Ayodhya Ram Mandir: અયોધ્યામાં બની રહેલા રામ મંદિરના ગર્ભગૃહનુ નિર્માણ 2023 સુધીમાં પૂરૂ … Read More

Navratri celebration in Afghanistan: તાલિબાન શાસનમાં પણ હિન્દુ સમુદાયે, ‘હરે રામા, હરે કૃષ્ણા’ની ગૂંજ, હિન્દુઓએ મંદિરમાં આ રીતે નવરાત્રિ ઉજવી

Navratri celebration in Afghanistan: કાર્યક્રમમાં લગભગ 150 લોકો એકઠા થયા હતા, જેમાં અફઘાનમાં રહેનાર હિંદુઓની સાથે શીખ પણ સામેલ હતા કાબુલ, 13 ઓક્ટોબરઃ Navratri celebration in Afghanistan: અફઘાનિસ્તાનમાં તાલિબાનના કબ્જા … Read More

Mohan Bhagavat: પ્રમુખ મોહન ભાગવતે કહ્યું કે, લગ્ન જેવી વસ્તુઓ માટે હિંદુ યુવાઓનું ધર્મ પરિવર્તન કરવું ખોટી વાત, બાળકોને હિન્દુ ધર્મ માટે હોવું જોઇએ!

Mohan Bhagavat: ભારતીય સંસ્કૃતિ સાથે જોડાયેલા રહેવા માટેના 6 મંત્રો છે. તેમાં ભાષા, ભોજન, ભક્તિ ગીત, યાત્રા, પોશાક અને ઘરનો સમાવેશ થાય છે. ભાગવતે લોકોને પરંપરાગત રીત-રિવાજો અપનાવવા માટે કહ્યું … Read More

Maa shailputri: મા શૈલપુત્રી કરશે તમારા ગૃહક્લેશોનો અંત, વાંચો કેવી રીતે?

Maa shailputri: ચંદ્રોદય અર્થાત સાંજે 5 વાગ્યાથી 7ની વચ્ચે તેમની પૂજા શ્વેત પુષ્પોથી કરવી જોઈએ. તેમને માવાથી બનેલા વસ્તુઓનો ભોગ લગાવવો જોઈએ ધર્મ ડેસ્ક, 07 ઓક્ટોબરઃ Maa shailputri: માં શૈલપુત્રીનો … Read More