Ashwin Month 2021: ખુબ જ ખાસ છે 22 ઓક્ટોબર સુધીનો સમય, આ વાતનું જરૂર રાખો ધ્યાન

Ashwin Month 2021: દેવીનો આશીર્વાદ મેળવવા પહેલા પિતૃઓને આશીર્વાદ મેળવવા માટે પિતૃ તર્પણ શ્રાદ્ધ કરવામાં આવે છે ધર્મ ડેસ્ક, 05 ઓક્ટોબરઃ Ashwin Month 2021: હિન્દૂ ધર્મમાં આમ તો દરેક માસ ખાસ હોય … Read More

Big announcement of Hindu Mahasabha: સંત પરમહંસની સાથે 1 લાખ કાર્યકર્તા સરયૂ નદીમાં લેશે જળસમાધી, પીએમ મોદીને પણ લખ્યો પત્ર

Big announcement of Hindu Mahasabha: મહાસભાના રાષ્ટ્રીય મહાસચિવ દેવેન્દ્ર પાંડેએ દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને પત્ર લખ્યો છે નવી દિલ્હી, 03 ઓક્ટોબરઃBig announcement of Hindu Mahasabha: 2 ઓક્ટોબરના રોજ જળસમાધી લેવાની … Read More

munawar faruqui: મુનવર ફારુકીના કાર્યક્રમો ગુજરાતમાં યોજવા નહિ દઈએ, બજરંગ દળે આપી ચેતવણી- વાંચો કોણ છે ફારુકી?

munawar faruqui: મુનવર ફારુકી આગામી મહિને ગુજરાતમાં ત્રણ શો ડોંગરી ટુ નોવેર કરશે. આ કાર્યક્રમો ૧લી ઓકટોબરે સુરતમાં, ત્યાર બાદ અમદાવાદ અને પછી બરોડામાં યોજાશે અમદાવાદ, 28 સપ્ટેમ્બરઃ munawar faruqui: … Read More

Viral video: મંદિરના ગેટ પર યુવતીએ “સેકન્ડ હેન્ડ જવાની..”ગીત પર કર્યો ડાન્સ, વીડિયો વાયરલ થતા બજરંગ દળે કર્યો યુવતીની આ હરકતનો વિરોધ

Viral video: વિડિયો મધ્યપ્રદેશના છત્તરપુર વિસ્તારના એક મંદિરનો છે.મંદિરના ગેટની સામે ડાન્સ કરનાર આરતી સાહુ નામની યુવતી પણ આ જ  વિસ્તારની છે નવી દિલ્હી, 26 સપ્ટેમ્બરઃ Viral video: મધ્યપ્રદેશમાં એક … Read More

Information about shradh: કોનું શ્રાદ્ધ કોણ કરી શકે છે, કઈ જગ્યાએ અને કેવી રીતે શ્રાદ્ધ કરવું- વાંચો તેના વિશે માહિતી

Information about shradh: ગ્રંથોમાં ઉલ્લેખવામાં આવ્યું છે કે તીર્થમાં જઈને શ્રાદ્ધ કરવું જોઈએ. પરંતુ મહામારીથી બચવા માટે ઘરમાં જ સરળ વિધિથી શ્રાદ્ધ કરી શકાય છે. એકાંતમાં શ્રાદ્ધ કરવાથી તેનું સંપૂર્ણ … Read More

Shradh niyam: શ્રાદ્ધમાં આ નિયમોનુ કરશો પાલન તો પિતૃઓનો મળશે આશીર્વાદ

Shradh niyam: પિતૃપક્ષમાં પૂર્વજોને યાદ કરીને દાન ધર્મ કરવાની પરંપરા ચાલી આવી રહી છે. આ દિવસોમાં ગ્રહોની શાંતિ માટે દાન પુણ્ય અને પૂજા પાઠ કરવામાં આવે છે ધર્મ ડેસ્ક, 23 … Read More

Importance of Bhadarvi Poonam: વાંચો- શક્તિપીઠ અંબાજીમાં જ શા માટે યોજાય છે ભાદરવી પૂનમનો મેળો, શું છે ધાર્મિક મહત્વ ?

Importance of Bhadarvi Poonam: ભારતીય પંચાંગ મુજબ ભાદરવા બાદ આસો મહિનો આવે છે. જેમાં માં આદ્યશક્તિની આરાધના માટે નવ દિવસનું નવરાત્રી થાય છે. ભાદરવી પૂનમના મેળાનું ધાર્મિક મહત્વ એ જ … Read More

Ganesh Visarjan 2021: બપ્પાની મૂર્તિને જળમાં જ શા માટે કરાય છે વિસર્જિત, જાણો પૌરાણિક કથા અને શુભ મૂહૂર્ત

Ganesh Visarjan 2021: 10 દિવસીય મહોત્સવનો સમાપન અનંત ચતુર્દશીના દિવસે વિસર્જન પછી હોય છે. પરંપરા છે કે વિસર્જનના દિવસે ગણપતિની મૂર્તિને નદી સમુદ્ર કે જળમાં વિસર્જિત કરે છે ધર્મ ડેસ્ક, … Read More

Samarpan mahotsav: કુમકુમ મંદિર ખાતે સદગુરુ સમર્પણ મહોત્સવ સંપન્ન થયો

Samarpan mahotsav: આ પ્રસંગે કુમકુમ મંદિરના સાધુ પ્રેમત્સલદાસજીએ જણાવ્યું હતું કે, સ્વામિનારાયણ સંપ્રદાયમાં સદગુરુ શારત્રી આનંદપ્રિયદાસજી સ્વામી એક માત્ર એવા ૧૦૦ વર્ષીય સંત છે કે, જેમણે જીવનપ્રાણ બાપાના દર્શન કર્યા … Read More

Ganesh chaturthi zodiac signs: વિઘ્નહર્તાના આગમન સાથે જ આ રાશિ પર રહેશે ગણપતિ બાપ્પાની કૃપા

Ganesh chaturthi zodiac signs: આ ચાર રાશિના જાતકો પર રહેશે ગણપતિ દાદાની અસીમ કૃપા- જીવનના તમામ વિઘ્નો થશે દૂર ધર્મ ડેસ્ક, 11 સપ્ટેમ્બરઃ Ganesh chaturthi zodiac signs: હિન્દુ ધર્મમાં ગણેશ … Read More