કુંભમેળા(Maha Kumbh 2021)ને પણ લાગ્યું કોરોનાનું ગ્રહણ: ઈતિહાસમાં પ્રથમવાર કુંભમેળાને લઇને લેવામાં આવ્યો આ મોટો નિર્ણય

નવી દિલ્હી, 26 માર્ચઃ ભાવી ભક્તો કુંભ મેળા(Maha Kumbh 2021)ના આયોજનની રાહ જોતા હોય છે. આ ભારતનો એકમાત્ર મેળો હોય છે જેમાં લાખો લોકોની ભીડ જોવા મળે છે. પરંતુ કોરોનાની … Read More

કોરોના કાળ બાદ પીએમ મોદીનો આ પહેલો વિદેશ પ્રવાસઃ ઢાકા(bangladesh) પહોંચ્યા ભારતના વડાપ્રધાન, શેખ હસીનાએ કર્યું ભાવભર્યું સ્વાગત

નવી દિલ્હી, 26 માર્ચઃ આજથી બે દિવસના બાંગ્લાદેશ(bangladesh)ના પ્રવાસે ગયા છે. કોરોના કાળ બાદ પીએમ મોદીનો આ પહેલો વિદેશ પ્રવાસ છે. બાંગ્લાદેશની આઝાદીના 50 વર્ષ પૂર્ણ થવા જઈ રહ્યા છે. … Read More

Loan Moratoriumને લઇ સુપ્રીમ કોર્ટે આપ્યો ચુકાદો, કહ્યું- સંપૂર્ણ વ્યાજ માફી નહીં મળે- વાંચો સંપૂર્ણ અહેવાલ

નવી દિલ્હી, 24 માર્ચઃ તાજેતરમાં જ લોન મોરેટોરિયમ(Loan Moratorium) સમયગાળા મામલે સુપ્રીમ કોર્ટનો ચુકાદો આવી ગયો છે. કોર્ટનો આ ચુકાદો એ લોકો માટે મોટા ઝટકા સમાન છે જેઓ લોન મોરેટોરિયમ(Loan … Read More

ચિંતાની વાતઃ સમગ્ર દેશમાં જેટલા કોરોનાના કેસ(Corona case) છે, તેનાથી અડધા માત્ર આ રાજ્યમાં છે!

નવી દિલ્હી, 24 માર્ચઃ હાલની પરિસ્થિતિ સૌ કોઇ જાણે છે કે કોરોનાના કેસ(Corona case)માં સતત વધારો થઇ રહ્યો છે. પરંતુ દેશ માટે વધુ ચિંતાની વાત એ છે કે સમગ્ર દેશમાં … Read More

સરકારે આંતરરાષ્ટ્રીય ઉડાનો (International Passenger Flights) પર લાગેલો પ્રતિબંધ વધારી દીધો, દેશમાં આ તારીખ સુધી નહીં ચાલે કોઈ કોમર્શિયલ ફ્લાઇટ

નવી દિલ્હી, 24 માર્ચઃ આંતરરાષ્ટ્રીય ઉડાનો(International Passenger Flights) પર પ્રતિબંધ વધારવાનું નોટિફિકેશન જારી કરી દેવામાં આવ્યું છે. DGCA દ્વારા જારી નોટિફિકેશનમાં કહેવામાં આવ્યું છે કે ઉડાનો પર પ્રતિબંધ માટે 26 … Read More

ભારત સાથે સંબંધ સુધારવા ઇચ્છે છે પાકિસ્તાન(Pakistan), પાકનેતાએ આપ્યુ આ નિવેદન- વાંચો વિગતે શું કહ્યું..

નવી દિલ્હી, 24 માર્ચઃ દુનિયા બધા દેશો જાણે છે કે ભારત અને પાકિસ્તાન(Pakistan) વચ્ચે સતત અણબનાવ રહ્યાં કરે છે. પાકિસ્તાનમાં ચાલી રહેલી આતંકવાદી પ્રવૃતિના કારણે ભારત-પાકના સંબંધ બગડી ગયા છે. … Read More

રાજ્ય સરકારે લીધો મોટો નિર્ણયઃ મહારાષ્ટ્રથી ગુજરાત આવવા માટે RT-PCR ટેસ્ટ જરુરી(RT-PCR test compulsary), નેગેટિવ હશે તો જ મળશે ગુજરાતમાં પ્રવેશ

ગાંધીનગર, 24 માર્ચઃ ગુજરાતમાં કોરોનાના કેસમાં વધારો થઇ રહ્યો છે. જેના કારણે તંત્રની ચિંતામાં વધારો થયો છે. કોરોના વાયરસના નવા 1730 કેસ નોંધાયા છે. છેલ્લાં 24 કલાકમાં 4 દર્દીઓનાં મૃત્યુ … Read More

તરુણ પ્રભુનું એમએક્સ પ્લેયરના hey prabhu!2 પર પુનરાગમન, 10 એપિસોડની આ સિરીઝ 26 માર્ચથી શુભારંભ

મુંબઈ, 23 માર્ચઃ સોશિયલ મિડિયા ગુરુ, પરફેક્ટ ઓનલાઈન હાજરી અને ગૂંચભરી એન્ટિટી ઓફફલાઈનઃ તરુણ પ્રભુએ તેના હેપ્પી ગો લકી વલણ છતાં ગૂંચભર્યા જીવન સાથે એમએક્સ ઓરિજિનલ સિરીઝ હે પ્રભુ(hey prabhu!2)ની … Read More

Corona Update: રાજ્યમાં કોરોનાનો કુલ આંક 2,87,009 પર પહોંચ્યો,જ્યારે મૃત્યુઆંક 4,450 પર પહોંચ્યો- વાંચો વિગતે માહિતી

ગાંધીનગર, 21 માર્ચઃ આજે રાજ્યના વિવિધ જિલ્લામાં કુલ 1580 દર્દીઓ (Corona Update) નોંધાયા હતા. તેની સામે 989 દર્દીઓ સાજા થઇને ઘરે પરત ફરી ચુક્યા છે. આજે અમદાવાદ કોર્પોરેશનમાં 443, સુરત … Read More