Narmada jal poojan: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ ઐતિહાસિક ઘડીએ એકતાનગર જઇને મા નર્મદાના જળ પૂજન થકી નર્મદા નીરના વધામણા કર્યા

Narmada jal poojan: સરદાર સરોવર ડેમ ૧૩૮.૬૮ મીટરની ઐતિહાસિક સપાટીએ ભરાઇ ગયો, ૪.૭૩ મિલીયન એકર ફૂટ એટલે કે પ.૭૬ લાખ કરોડ લીટર પાણીનો ડેમમાં સંગ્રહ ભરુચ, 15 સપ્ટેમ્બરઃNarmada jal poojan: … Read More

Bus falls off on narmada river: મુસાફરોથી ભરેલી બસ પુલની રેલિંગ તોડીને નર્મદા નદીમાં પડી, 13 લોકોના મોત નીપજ્યા

Bus falls off on narmada river : બસ પર ડ્રાઇવરે સંપૂર્ણ કાબૂ ગુમાવતા બસ પાણીમાં ગરકાવ થઈ ગઈ મુંબઇ, 18 જુલાઇઃ Bus falls off on narmada river: મહારાષ્ટ્ર રોડવેઝની એક … Read More

5 members of a family drowned: નર્મદાના માંડણ ગામે આવેલ કરજણ નદીમાં ભરૂચ જિલ્લાના એક જ પરિવારનાના પાંચ લોકો ડૂબ્યા, 3 લોકોના મૃતદેહો મળ્યા

5 members of a family drowned: માંડણ ગામ પાસેથી પસાર થતી નર્મદા નદી ઉનાળામાં પ્રવાસીઓના આકર્ષણનું કેન્દ્ર બન્યુ રાજપીપળા, 30 મેઃ 5 members of a family drowned: રાજપીપલા ડેડીયાપાડા મુખ્ય … Read More

River Link Project: પાર – તાપી – નર્મદા રીવર લીંક પ્રોજેક્ટનાં રદ મામલે કોંગ્રેસે કહ્યું ભાજપ લોલીપોપ આપી રહી છે- વાંચો વિગત

River Link Project: દિલ્હી સરકાર નો પ્રોજેકટ રાજ્ય ના મુખ્ય મંત્રી કઈ રીતે રદ કરી શકે..તેમજ દિલ્હી સરકાર નું કોઈ નોટિફિકેશન મળ્યું નથી…એટલે આ માત્ર ચૂંટણી ને પગલે આદિવાસીઓને રીઝવવા … Read More

Durga saptashati: બે દિવસ સામૂહિક દુર્ગા સપ્તશતીનું આયોજન, દિવ્ય દર્શન થશે નર્મદા કિનારે

ભરુચ, 10 ડિસેમ્બરઃ Durga saptashati: નર્મદા બચાવો અભિયાનને વધારે વેગવંતુ બનાવવા એક યોગી કે જે છેલ્લા 415 દિવસથી ઉપવાસ પર છે તેમના દિવ્ય દર્શન અને તેમના આ કાર્યમાં સહાયભૂત થવા, … Read More

નર્મદા નદી પર નો શ્રી રંગ સેતુ પૂલ ભારે વાહનો માટે બંધ કરાયો

વડોદરા જતી એસ ટી બસ હવે દેવળીયા તિલકવાડા થઇ ને જશે. પોઇચા પૂલ ને વારંવાર રીપેર કરવા બંધ કરવો પડે છે અહેવાલ: સત્યમ બારોટ, રાજપીપલા રાજપીપલા, ૦૭ નવેમ્બર: રાજપીપલા નજીક … Read More