Natural Farming Stalls: માંગરોળ તાલુકાના ઝંખવાવ ખાતે પ્રાકૃતિક ખેતીના સ્ટોલનો પ્રારંભ

Natural Farming Stalls: સુરત જિલ્લાના તાલુકાવાસીઓને પ્રાકૃતિક ખેતપેદાશો ખરીદવાનો ઘર આંગણે અવસર સાપડયો સુરત, 24 ઓગસ્ટ: Natural Farming Stalls: આઝાદીના અમૃત મહોત્સવના ભાગરૂપે રાજયના પ્રાકૃતિક ખેતી કરતા ખેડુતોને બજાર મળી … Read More

100 year old voter Gangaben Babaria: સુરત જિલ્લાના શતાયુ મતદાર ગંગાબેન બાબરીયા મતદાન કરવા ભારે ઉત્સુક

100 year old voter Gangaben Babaria: આઝાદી પછી યોજાયેલી પ્રથમ ચૂંટણીથી લઈ આજ સુધીની તમામ ચૂંટણીમાં ગંગાબેને મતદાન કર્યું છે 100 year old voter Gangaben Babaria: ૧૬૮-ચોર્યાસી વિધાનસભા વિસ્તારમાં ૧૦૪ … Read More

Forest Prosperity of Surat: સુરતની વનસમૃદ્ધિ: ૫૦,૦૦૦ હેકટર વન વિસ્તાર ધરાવતો સુરત જિલ્લો

Forest Prosperity of Surat: સુરતના દરિયાકિનારાના ૮૦૦૦ હેકટર વિસ્તારમાં ચેરના વૃક્ષો આવેલા છે Forest Prosperity of Surat: જિલ્લામાં જંગલ વિસ્તાર બહાર ૨૦૧૭ના વર્ષમાં હેકટરદીઠ ૪૦ વૃક્ષો હતા: જે વધીને ૨૦૨૧ના … Read More

35 students from Surat district return from Ukraine: સુરત જિલ્લાના ૩૫ વિદ્યાર્થીઓની યુક્રેનથી સુખદ વતન વાપસી

35 students from Surat district return from Ukraine: સહીસલામત માદરેવતન પહોંચતા વિદ્યાર્થીઓએ કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારનો આભાર વ્યક્ત કર્યો વાલીઓએ હર્ષાશ્રુ સાથે હર્ષ મીઠાઈ વહેંચી: જિલ્લા વહીવટીતંત્રના અધિકારીઓએ પુચ્છગુચ્છ … Read More

Pradhan Mantri Awas Yojana: સુરત જિલ્લાના બગુમરા ગામના લાભાર્થીઓને મળ્યું પોતાના સપનાંનું ઘર

Pradhan Mantri Awas Yojana: સુરત જિલ્લાના બગુમરા ગામના 237 લાભાર્થીઓને મળ્યું પોતાના સપનાંનું ઘર, પ્રધાનમંત્રી આવાસ યોજના બની આશીર્વાદરૂપ સુરત, 23 ફેબ્રુઆરી: Pradhan Mantri Awas Yojana: ગુજરાતના સુરત જિલ્લાના પલસાણા … Read More

Surat district: જાણો… સુરત જિલ્લાના કઈ કઈ કચેરીઓ ક્યાં સુધી બંધ રહેશે…

Surat district: સુરત શહેર-જિલ્લાની તમામ મામલતદાર કચેરીઓના જનસેવા/ઈ-ધરા કેન્દ્રો તથા પુરવઠા ઝોનલ કચેરીઓ તા.૩૦મી એપ્રિલ સુધી બંધ રહેશે અહેવાલ: પરેશ ટાપણીયાસુરત, ૧૫ એપ્રિલ: Surat district: કોવિડ-૧૯ વાયરસના સંક્રમણને નિયંત્રણમાં લેવાના … Read More

સુરત ૨૦૧૯-૨૦માં અંદાજે રૂ.૧.૯૬ કરોડના ખર્ચે કુલ ૧૫ પૂર સંરક્ષણ યોજનાની કામગીરી

અહેવાલ: પરેશ ટાપણીયા, સુરત સુરત, ૦૪ નવેમ્બર: વરસાદના પાણીનું સંરક્ષણ અને પૂરના પાણીનું વ્યવસ્થાપન જેવી જળ સંરક્ષણ પદ્ધતિઓ ખેડૂતો માટે ખુબ ઉપયોગી છે. ચોર્યાસી, કામરેજ, પલસાણા, બારડોલી, મહુવા, માંડવી અને … Read More

સુરત જિલ્લામાં પ્રાકૃતિક ખેતી સાથે કૃષિક્રાંતિના મંડાણ મહુવા તાલુકાના ૬૫ ખેડુતો પ્રાકૃતિક ખેતી તરફ વળ્યા

સુરત જિલ્લામાં પ્રાકૃતિક ખેતી સાથે કૃષિક્રાંતિના મંડાણ મહુવા તાલુકાના ૬૫ ખેડુતો પ્રાકૃતિક ખેતી તરફ વળ્યા માર્કેટમાં અન્યના ભીંડા રૂા.૫૦ ના મણના ત્યારે મારા ભીંડા કિલોના રૂા.૫૦ ના વેચાયા હતા. પ્રાકૃતિક … Read More