મોટી જાહેરાત: 36 શહેરોમાં રાત્રિ કર્ફ્યૂ(night curfew )ના સમયમાં ફેરફાર, આવતી કાલથી લાગુ

ગાંધીનગર,26 મે: રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ રાત્રિ કર્ફ્યૂ(night curfew)ના સમયને લઈને જાહેરાત કરી છે. જનતાને થોડી રાહત આપતા હવે રાત્રિ કર્ફ્યૂનો સમય રાતના 8 કલાકને બદલે હવે રાત્રિના 9 વાગ્યાથી શરૂ … Read More

રાજય સરકારના પેન્શનરો(pensioner) માટે હયાતીની ખરાઈની મુદત વધુ એક માસ લંબાવાઈ, વાંચો શું કહ્યુંં નિતિન પટેલે?

અહેવાલઃ દિલીપ ગજજર ગાંધીનગર, 26 મેઃ નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલે જણાવ્યું છે કે રાજ્યમાં પ્રવર્તી રહેલ કોરોનાની મહામારી સંદર્ભે રાજ્ય સરકારનું પેન્શન મેળવતા તમામ પેન્શન(pensioner) ધારકો માટે હયાતીનું ખરાઈ પ્રમાણપત્રની … Read More

મ્યુકરમાયકોસીસની સારવાર(mucormycosis treatment) માટે એક સુત્રતા માટે ૧૧ તજજ્ઞ-તબીબોની ટાસ્કફોર્સની રચના, ૧૪.૩ ટકા દર્દીઓ સાજા થયા

આ રોગનું પ્રમાણ સ્ત્રીઓની સરખામણી એ પુરુષોમાં વધારે જોવા મળ્યું છે-અત્યાર સુધી નોંધાયેલા કુલ દર્દીઓમાંથી ૬૭.૧% પુરુષો જયારે ૩૨.૯% સ્ત્રી દર્દીઓ છે. આ રોગના દર્દીઓ પૈકી માત્ર ૦.૫% દર્દીઓ ૧૮ … Read More

WhatsApp એ ભારત સરકાર સામે કર્યો કેસ, જાણો શું છે કારણ?

બિઝનેસ ડેસ્ક, 26 મેઃ સોશલ મીડિયા પ્લેટફોર્મ વોટ્સઅપ(WhatsApp)એ ભારત સરકારની વિરુદ્ધ દિલ્લીમાં એક કેસ દાખલ કરાવ્યો છે. જેમાં ભારત સરકારે જાહેર કરેલાં નવા નિયમો પર રોક લગાવવા માટેની માંગ કરવામાં … Read More

આ રાશિવાળા વ્યક્તિ ખાસ ધ્યાન રાખે, આજે થનારું ચંદ્રગ્રહણ(chandra grahan) તમારા જીવનમાં આવશે મોટો ફેરફાર- જાણો ક્યાં ક્યા જોવા મળશે?

ધર્મ ડેસ્ક, 26 મેઃ આજે વૈશાખી પુનમના દિવસે આવુતં આ ચંદ્રગ્રહણ (chandra grahan) ભારતના અનેક ભાગોમાં દેખાવાનું ન હોવાથી ધાર્મિક દ્રષ્ટિએ પાળવાનું રહેશે નહિ. જોકે, આ ઉપછાયા ચંદ્રગ્રહણ (chandra grahan) છે. … Read More

Fact check: શું ખરેખર વેક્સીન લીધાના 2 વર્ષમાં જ થઇ જાય છે મૃત્યુ? જાણો નોબલ પુરસ્કારના નામે વાયરલ થયેલા મેસેજની હકીકત

નવી દિલ્હી, 25 મેઃFact check: ફ્રાન્સના નોબેલ પુરસ્કાર વિજેતા લ્યુક મોન્ટાગ્નિયરનો હવાલો આપતા એક નકલી ઇ-મેલમાં જણાવાયું છે કે કોરોના રસી લેનારાઓનું મૃત્યુ નિશ્ચિત છે. પ્રેસ ઇન્ફર્મેશન બ્યુરો (પીઆઈબી)એ હાલમાં … Read More

બુદ્ધ પૂર્ણિમા(Buddha purnima): આજના દિવસે જાણો ભગવાન વિષ્ણુના નવમા અવતાર ભગવાન ગૌતમ બુદ્ધ વિશે

ધર્મ ડેસ્ક, 26 મેઃBuddha purnima: ભગવાન વિષ્ણુના નવમા અવતાર ભગવાન બુદ્ધ હતા તેઓ ગૌતમ બુદ્ધ ના નામે પણ જાણીતા છે.તેઓ એ બૌદ્ધ ધર્મ ની સ્થાપના કરી હતી તે આજે સંસાર … Read More

Gift for patient: જન્મદિન અને મેરેજ એનિવર્સરીને યાદગાર બનાવવા સુરતના આ બે પરિવારે આપી સમાજને મદદ મળે તેવી ભેટ

સુરતના દેસાઈ અને દલાલ પરિવારે ત્રણ સંતાનોના જન્મદિન અને મેરેજ એનિવર્સરી નિમિત્તે હોસ્પિટલને અદ્યતન સુવિધાયુક્ત એમ્બ્યુલન્સની ભેટ(Gift for patient) આપી સુરત, 25 મે: સુરતની અગ્રણી સામાજિક સંસ્થા મોટા મંદિર યુવક … Read More

વેકેશનના ફોટો સો.મીડિયામાં શેર કરતા સેલેબ્રિટી પર અન્નુ કપૂરે(Annu Kapoor) આક્રોશ વ્યક્ત કર્યો, વાંચો કોણ કોણ ગયુ છે ફરવા અને શું કહ્યું અભિનેતાએ…!

બોલિવુડ ડેસ્ક, 25 મેઃ હાલમાં જ અન્નુ કપૂરે એક ઈન્ટરવ્યૂમાં બોલિવૂડ સેલેબ્સની વેકેશનની તસવીરો અંગે વાત કરી હતી. કોરોનાકાળમાં ઘણાં સેલેબ્સ માલદીવ્સ ફરવા ગયા હતા અને તેમણે વેકેશનની તસવીરો સો.મીડિયામાં … Read More

ભાગેડુ મેહુલ ચોક્સી(Mehul choksi) ફરી ચર્ચામાંઃ એન્ટિગુઆમાં રહેતા ચોકસીને 3 દિવસથી શોધી રહી છે ત્યાંની પોલીસ, વાંચો શું છે મામલો?

બિઝનેસ ડેસ્ક, 25 મેઃ પંજાબ નેશનલ બેન્ક (પીએનબી) કૌભાંડના આરોપી ભાગેડુ મેહુલ ચોકસી(Mehul choksi) હવે એન્ટિગુઆ-બારબુડાથી પણ ગુમ થયેલો હોવાનું જાણવા મળ્યું છે. ત્યાંના મીડિયાના જણાવ્યા મુજબ, પોલીસ રવિવારથી ચોકસીને … Read More