સીએમ કેજરીવાલે સિંગાપુર(Singapore)ને લઇ આપ્યુ મોટુ નિવેદન, સિંગાપુરે આપત્તિ જતાવી તો વિદેશ મંત્રી એ કરવી પડી ચોખવટ- વાંચો શું છે મામલો?

નવી દિલ્હી, 20 મેઃ કોરોનાના કપરા કાળ વચ્ચે હવે એક નવો વિવાદ જાગ્યો છે. દિલ્હીના મુખ્ય પ્રધાને એક ટ્વીટ કરી સિંગાપુર (Singapore)ના કોવિડ વેરિયન્ટ વિશે ટિપ્પણી કરી હતી. એનાથી હવે … Read More

વાવાઝોડાના કારણે રાજ્યભરમાં અટકેલી આવેલી રસીકરણ(vaccination)ની પ્રક્રિયા આજથી શરૂ, પણ આ મહાનગરમાં ડ્રાઇવ થ્રુ વેક્સિનેશન બંધ…!

અમદાવાદ, 20 મેઃ વાવાઝોડાને પગલે મોકૂફ રાખવામાં આવેલી કોરોના વેક્સિનેશન(vaccination)ની કામગીરી આજે શરૂ કરવામાં આવશે. તૌકતે ચક્રવાતને કારણે બે દિવસ બંધ કરવામા આવેલ કોરોના વેક્સીન અભિયાન ગુજરાતમાં આજથી ફરીથી શરૂ કરવામા … Read More

China targets US:ચીને અમેરિકા પર લગાવ્યો આરોપ કહ્યું- અમેરિકા સંયુક્ત રાષ્ટ્ર સંઘમાં ઈઝરાયેલને સતત બચાવી રહ્યું છે..!

ચીને અમેરિકા(China targets US) પર પ્રહાર કરતા કહ્યું- અમેરિકા પેલેસ્ટાઈનના મુસ્લિમો અંગે વલણ સ્પષ્ટ કરે બાઈડન સરકાર માનવ અધિકારોનું રક્ષણ કરવામાં પાછળ પડી વર્લ્ડ ન્યૂઝ,19 મેઃ LAC (પૂર્વી લદ્દાખની લાઈન … Read More

Miss universe 2020: મહામારીને એક લીડર તરીકે કંટ્રોલ કરવાના તેના જવાબથી જીતી લીધો મિસ યુનિવર્સનો તાજ

મનોરંજન ડેસ્ક, 19 મેઃ ફ્લોરિડામાં યોજાયેલી મિસ યુનિવર્સ 2020(Miss universe 2020) કોમ્પિટિશનની વિજેતા મિસ મેક્સિકો એન્ડ્રિઆ મેઝા બની છે. 26 વર્ષીય એન્ડ્રિઆ મિસ યુનિવર્સ(Miss universe 2020)નો તાજ પહેરીને ખુશખુશાલ થઇ … Read More

Information about vaccine: પહેલો ડોઝ લીધા બાદ પણ કોરોના થયો હોય, સ્તનપાન કરાવતી મહિલાએ રસી લેવી કે નહીં? જાણો શું કહ્યું આરોગ્ય મંત્રાલયે

NEGVAC દ્વારા કરવામાં આવેલી નવી ભલામણો અનુસાર(Information about vaccine), બીમારીમાંથી સાજા થયા પછી 3 મહિના સુધી કોવિડ-19 રસીકરણ મુલતવી રાખવું જો પહેલા ડોઝ પછી કોવિડનો ચેપ લાગ્યો હોય તો, કોવિડ-19 … Read More

તાઉ-તે વાવાઝોડા અંતર્ગત સૌરાષ્ટ્ર વિસ્તારમાં ૧૮ સિંહો(missing lions) ગુમ થયા અંગે વન વિભાગની સ્પષ્ટતા- વાંચો શું છે મામલો?

કોઈ પણ સિંહો (missing lions)ગુમ થયા નથી, ગીર અને બૃહદગીરના તમામ સિંહો સલામતઃ વન્યપ્રાણી વર્તુળ, મુખ્ય વન સંરક્ષક, જુનાગઢ વન વિભાગ દ્વારા સિંહોની સલામતી માટે સતત કાળજી સાથે મોનીટરીંગ કરી … Read More

પીએમ મોદીએ ગુજરાત માટે જાહેર કર્યુ 1 હજાર કરોડનું રાહત પેકેજ(rahat package): મૃતકોના પરિવારને 2 લાખની સહાય- વાંચો સંપૂર્ણ વિગત

અમદાવાદ, 19 મેઃ ગુજરાતને ઘમરોળનાર તાઉતેથી રાજ્યને થયેલા નુકશાનનું હવાઈ નિરીક્ષણ કરવા આવેલા વડા પ્રધાન મોદીએ અસરગ્રસ્તો માટે રાહત પેકેજની જાહેરાત કરી હતી. વડાપ્રધાન મોદીએ ગુજરાતના અસરગ્રસ્તો માટે ૧૦૦૦ હજાર … Read More

Meeting with PM: મોદીએ ગુજરાતમાં તાઉતે વાવાઝોડાથી પ્રભાવિત વિસ્તારો નું હવાઈ નિરીક્ષણ કરીને આકલન કર્યા બાદ યોજી ઉચ્ચ સ્તરીય સમીક્ષા બેઠક

ગાંધીનગર, 19 મેઃMeeting with PM: પીએમ નરેન્દ્ર મોદીએ ગુજરાતમાં તાઉતે વાવાઝોડાથી પ્રભાવિત વિસ્તારોનું હવાઈ નિરીક્ષણ કરીને આકલન કર્યા બાદ અમદાવાદ પહોંચીને સમગ્ર સ્થિતિની સર્વ ગ્રાહી સમીક્ષા અને પરિસ્થતિની વિગતો એક … Read More

covid positive story: 10 દિવસ વેન્ટિલેટર પર રહી આ બાળકીએ આપી કોરોનાને માત, બની દેશની સૌથી નાની કોરોના વોરિયર- વાંચો સંપૂર્ણ માહિતી

ભુવનેશ્વર, 19 મેઃcovid positive story: દેશમાં કોરોનાનો કહેર યથાવત છે, તેમાં હવે વાવાઝોડુ…ચારે તરફથી નકારાત્મક વાતો જ સાંભળવા મળે છે. તેવામાં જ એક હૃદય સ્પર્શી ઘટના સામે આવી છે. તાજેતરમાં … Read More

cyclone effect in gujarat:વાવાઝોડામાં ગુજરાતના 45 લોકોએ પોતાના જીવ ગુમાવ્યા, આ 12 જિલ્લામાં વાવાઝોડાની સૌથી વધુ અસર નોંધાઇ..!

ગાંધીનગર, 19 મેઃcyclone effect in gujarat: વાવાઝોડા તાઉતેએ ગુજરાતના ૧૨ જીલ્લામાં વધારે તારાજી સર્જી છે.બુધવારે ગાંધીનગર સ્થિત એક સરકારી અધિકારીએ કહ્યું હતું કે રાજ્યમાં કુલ ૪૫ લોકોએ વાવાઝોડામાં જીવ ગુમાવ્યા … Read More