PM visit: પીએમ મોદી ભાવનગરથી હેલિકોપ્ટરમાં બેસી વાવાઝોડા પ્રભાવિત વિસ્તારોનું હવાઈ નિરીક્ષણ કર્યું, સીએમ પણ રહ્યા પીએમની સાથે- જુઓ ફોટોઝ

ભાવનગર, 19 મેઃ પીએમ નરેન્દ્ર મોદી (PM visit) તૌકતે વાવાઝોડાથી પ્રભાવિત વિસ્તારોની આજે મુલાકાત લેવા ગુજરાત પહોંચી ચૂક્યા છે. વડાપ્રધાન દિલ્હીથી સીધા ભાવનગર પહોંચ્યા હતા. ભાવનગરથી હેલિકોપ્ટરમાં બેસી વાવાઝોડા પ્રભાવિત … Read More

વડાપ્રધાન મોદી(PM Modi) પહોંચ્યા ભાવનગર, સીએમ રુપાણીએ ટ્વિટ કરી આપી જાણકારી- જુઓ ફોટો

ભાવનગર, 19 મેઃ વડાપ્રધાન નરેન્દ્ર ભાઈ મોદી(PM Modi) ગુજરાતમાં તાઉ તે વાવાઝોડાથી પ્રભાવિત વિસ્તારોના હવાઈ નિરીક્ષણ માટે આજે ભાવનગર એરપોર્ટ ખાતે આવી પહોંચ્યા છે. ભાવનગર હવાઈ મથકે મુખ્ય મંત્રી વિજય … Read More

Whats appની જાહેરાતઃ જે યૂઝર પ્રાઇવેસી પોલિસી નહીં સ્વીકારે તેમના એકાઉન્ટ થશે ડિલીટ, વાંચો શું છે વોટ્સએપની નવી પોલિસી…?

કામની ખબર, 19 મેઃ સોશિયલ નેટવર્કિંગ સાઇટ વોટ્સઍપ(Whats app) એની નવી પ્રાઇવેસી પૉલિસી સ્વીકારવાની અંતિમ તારીખ અંગે મક્કમ છે. વોટ્સઍપે સ્પષ્ટ કર્યું છે કે તેણે પૉલિસી સ્વીકારવાની અંતિમ તારીખમાં કોઈ … Read More

after cyclone effect: વાવાઝોડું આવ્યું અને ગયું, પણ રાજ્યના આટલા ગામોને અંધારામાં ધકેલી ગયું..!

ભાવનગર જિલ્લાના 710 ગામોમાં વીજળી નહી અમરેલી જિલ્લામાં 576 ગામોમાં વિજળી નહી સાબરકાંઠા જિલ્લાના 409 ગામોમાં વિજળી નહિ અમદાવાદ, 19 મેઃ તૌકતે વાવાઝોડા (after cyclone effect) ના કારણે ગુજરાતના ગામડાઓમાંથી … Read More

વાવાઝોડાની ઝપેટમાં આવેલા જહાજ P-305 નું રેસ્ક્યૂ ઓપરેશન(rescue operations) યથાવત, 184 લોકોને રેસ્ક્યૂ કર્યા,ફસાયેલા લોકોની જાણકારી માટે હેલ્પલાઈન નંબર જાહેર કર્યો..!

મુંબઇ. 19 મેઃrescue operations: અરબ સાગરમાં ઉઠેલા વાવાઝોડા તૌકતેની ઝપેટમાં આવેલા જહાજ P-305 નું રેસ્ક્યૂ ઓપરેશન ચાલુ છે. જહાજ પર 261  લોકોમાંથી 184 લોકોને બચાવી લેવાયા છે. જો કે હજુ … Read More

વડાપ્રધાન નરેન્દ્ર મોદી(PM modi) ગુજરાતમાં તાઉ તે વાવાઝોડાથી પ્રભાવિત વિસ્તારોની આવતીકાલે મુલાકાત લેશે, આ રહેશે કાર્યક્રમ

નવી દિલ્હી, 18 મેઃ વાવાઝોડાના કારણે ગુજરાતમાં ઘણુ નુકશાન થયું છે. રાજ્યમાં વાવાઝોડાને કારણે થયેલા નુકસાનું હવાઈ નિરીક્ષણ કરવા પીએમ મોદી(PM modi) આવવાના છે. વડાપ્રધાન દીવમાં થયેલા નુકસાનની પણ માહિતી … Read More

Cyclone Tauktae in Gujarat: વાવાઝોડામાં થયેલા નુકસાન વિશે, સીએમ રુપાણીએ આપી વિગતે માહિતી

ગાંધીનગર, 18 મેઃ Cyclone Tauktae in Gujarat: મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પત્રકાર પરિષદ યોજી આ માહિતી આપી છે. રાજ્યમાં વાવાઝોડાને કારણે ખુબ નુકસાન પણ થયું છે. સીએમ રુપાણીએ માહિતી આપતા જણાવ્યું કે, … Read More

Cyclone Tauktae: ગુજરાતમાં ગતિ ધીમી થઇ, હવે આ રાજ્ય તરફ આગળ વધી શકે છે વાવાઝોડુ- હવામાન વિભાગે કરી આગાહી..

ગાંધીનગર, 18 મેઃ ગુજરાતમાં તોફાન મચાવી વાવાઝોડુ તૌકતે (Cyclone Tauktae) ની ગતિ ધીમી પડી છે. હવે આ તોફાન રાજસ્થાન તરફ આગળ વધી રહ્યું છે. અરબસાગરથી શરૂ થયેલું વાવાઝોડું મંગળવારે રાજસ્થાન … Read More

તૌકતે વાવાઝોડાને કારણે ગુજરાત સરકાર વધુ એક દિવસ વેક્સીનેશન(Vaccination)ની કામગીરી કરી સ્થગિત

Vaccination: વાવાઝોડાને લઇને ગુજરાતમાં સર્જાયેલી સ્થિતિને પહોંચી વળવા માટે વધુ એક દિવસ વેક્સીનેશનની કામગીરીને સ્થગિત રાખવામાં આવી છે ગાંધીનગર, 18 મેઃ ગુજરાતમાં આવેલા વાવાઝોડાથી ઘણુ નુકસાન થયું છે. જેના કારણે … Read More

હવામાન વિભાગની ભારે વરસાદની આગાહી, આ જિલ્લાઓમાં ઓરેજ એલર્ટ(orange alert)- વાંચો સંપૂર્ણ વિગત

ગાંધીનગર, 18 મેઃorange alert: તૌકતે વાવાઝોડાએ રાજ્યમાં વધુ તબાહી સર્જી છે. માત્ર સૌરાષ્ટ્રના જ જિલ્લાઓ નહીં, પણ મધ્ય ગુજરાત, દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં પણ તેની અસર દેખાઈ છે. ઠેર ઠેર વૃક્ષો … Read More